૨૦૨૧માં ૬ જેટલાં વાવાઝોડાએ દેશમાં ત્રાટક્યા હતા

૨૦૨૧ વર્ષમાં અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું આ પ્રથમ વાવાઝોડું હતું. તે અતિભયાનક કેટેગરીમાં મુકાયા પછી ૧૭ મે ૨૦૨૧ના રોજ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર ત્રાટક્યું અને ૨૪ નાગરિકોનો ભોગ લઈ … Read More

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત અમરેલીના ૬૯૮ ગામોમાં વીજપુરવઠો ફરીથી શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં રાહત

તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત અમરેલી જિલ્લો થયો હતો. રાજ્યભરમાં તાઉતે વાવાઝોડાથી અમરેલી જિલ્લાને સૌથી વધુ નુકશાન થયુ હતુ. વાવાઝોડા દરમિયાન અમરેલીના ૬૯૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો … Read More

વલસાડમાં ખેડૂતોને તૌક્તેમાં થયેલા નુકસાનના વળતર માટે વધુ ૧૨ કરોડ મંજુર

વલસાડ જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તૌક્તે વાવાઝોડામાં થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તે માટે વલસાડ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો હોવાનું સરકારી ચોપડે … Read More

ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે … Read More

સનખડાનાં માલણ વિસ્તારમાં ૩૫ ફોજીનો પરિવાર હજુય અંધારામાં, તાઉતે બાદ વીજળી જ નથી આવી

ઊનાથી ૨૦ કિમીઅંતરે આવેલા ગોહીલ દરબારની વધુ વસ્તી ધરાવતા સનખડા ગામ અને તે ગામથી ૨ કિમી અંતરે આવેલા માલણ વિસ્તારમાં ૧૫૦૦ જેટલા પરીવારોની વસ્તી ખેતીવાડી વ્યવસાય કરી પરીવારો સાથે વસવાટ … Read More

તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલ પશુપાલકો-માલધારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરો

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન … Read More