વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને ૨૦૦૯માં બનાવવાનું શરૂ કર્યું હતું. … Read More

અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલનઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ માટે લોકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કરે છે. થોડા સમય પહેલા MyGov ના આમંત્રણને શેર કરતા, વડાપ્રધાને ટ્‌વીટ કર્યું હતું કે, “૨૮ ઓગસ્ટે આવનારા … Read More

વડાપ્રધાને વિશ્વ જૈવઈંધણ દિવસે ઈથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, … Read More

વડાપ્રધાન મોદી સહિત ૩ લોકોના નેતૃત્વમાં વિશ્વ શાંતિ પંચ બને : મેક્સિકો રાષ્ટ્રપતિ

મેક્સિકન રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ આપ્યો કે સર્વોચ્ચ પંચમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પ્રધાનમંત્રી મોદીએ સામેલ થવુ જોઈએ. પંચનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં યુદ્ધોને રોકવા માટે એક પ્રસ્તાવ રજૂ … Read More

વડાપ્રધાન મોદીએ ખાદ્ય તેલમાં આર્ત્મનિભર બનવાની જરૂરિયાત વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના થિંક ટેન્ક નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો. બેઠક સવારથી લઇને સાંજ સુધી ચાલી. … Read More

વડાપ્રધાન મોદીની સતત ત્રીજીવાર સત્તામાં વાપસી સુનિશ્ચિત : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકરોને આહ્વાન કર્યું કે તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વધુ જીત મેળવવાની દિશામાં પ્રયત્નો કરે. આ જાણકારી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આપી. … Read More

જી-૭ સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી જર્મની પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય મૂળના લોકો … Read More

યોગ જીવનનો ભાગ નથી, જીવવાની એક રીત છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. … Read More

દેશમાં કેમિકલ ફ્રી થશે ખેતર, નમામિ ગંગેને નવી તાકાત મળશે : વડાપ્રધાન મોદી

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, પહેલા દેશના કિસાન પાસે આ જાણકારીનો અભાવ હતો કે તેની માટી ક્યા પ્રકારની છે, તેની માટીમાં શું કમી છે આ સમસ્યાને … Read More

દાયકાના અંત સુધીમાં દેશમાં ૬જી સર્વિસ શરૂ થઈ શકે છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું- ૨૧મી સદીના ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિને નક્કી કરશે. તેથી આપણે દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે ૫જી ટેક્નોલોજી દેશના શાસનમાં, જીવનની સુગમતામાં અને … Read More