કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું લોકાર્પણ કરાયું

ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ નિર્માણ થયેલ પાણીની ઊંચી ટાંકીનું નામ આશાબા વારિગૃહ રખાયું પાટણ: પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકામાં આવેલ ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા “એક પેડ મા કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ

સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે આયોજીત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું “આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણઃ ખેતીવાડી ઉત્તપન્ન … Read More

માણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે ગ્રામજનો લોકજાગૃતિ થાય તે હેતુસર “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરાયું

માણસા: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત હાલમાં ODF+ મોડેલ ગામની કામગીરી પુરજોશમાં ચાલી રહેલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામને ODF+ મોડેલ ગામ જાહેર કરવા તથા ગ્રામજનો લોકજાગૃતિ … Read More

વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

કેબીનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે મા અંબાના આશીર્વાદ મેળવ્યા

પાલનપુરઃ રાજ્યના કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના … Read More

ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

પાટણ: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સિધ્ધપુર તાલુકા વિસ્તારના અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સવિસ્તાર બેઠકમાં ચર્ચા થઈ હતી … Read More

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે થ્રીવિંગ ઇકોનોમીઃ ફ્યુચર ઇન્ડસ્ટ્રી એન્ડ એમએસએમઇ ઈન ગુજરાત ચર્ચાસત્રમાં હાજરી આપી

ઉદ્યોગોની સ્થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્વલ- બલવંતસિંહ રાજપૂત ચર્ચાસત્રમાં પાબી ડિઝાઇન્સના સ્થાપક પાબીબેન રબારી, NABET-QCiના CEO ડૉ. વરિન્દર કંવર, અશોક લેલેનના ભૂતપૂર્વ એમડી વિપિન સોઢી જોડાયા ગુજરાત ગુણવત્તા … Read More

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે નવીન એનેક્ષી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૌશલ્ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે: કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ આપી રોજગારી પૂરી પાડવા સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે: કેબિનેટ … Read More

પાકિસ્તાનના 3 પ્રાંતોમાં પર્યાવરણીય નમૂનાઓમાં મળી આવ્યો પોલિયો વાયરસ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બે નવા જિલ્લાઓ તેમજ ત્રણ પ્રાંતોમાં અગાઉ ચેપગ્રસ્ત છ જિલ્લાઓમાંથી ગટરના નમૂનાઓમાં વાઈલ્ડ પોલિયો વાયરસ ટાઇપ 1 મળી આવ્યો છે, પાકિસ્તાની આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. મંત્રાલયે એક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news