હિમાચલ પ્રદેશના પહાડી રાજ્ય મંડીમાં વાદળ ફાટ્યું

દિલ્હી અને મુંબઈ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. હરિયાણાના પંચકુલામાં એક કાર નદીમાં વહી ગઈ હતી. તે જ સમયે, મુંબઈના વિલે પાર્લેમાં બિલ્ડિંગનો ભાગ પડવાને કારણે … Read More

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત

દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું … Read More

દિલ્હીમાં હવે ૧૦ ટકાનો વીજળી વધારો ઝીંકાયો, DERCએ આપી મંજુરી

દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે DERC એ PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે દિલ્હીમાં વીજળીનો દર ૧૦ ટકા મોંઘો થશે. … Read More

અનોખી શુભેચ્છાઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા કાર્યકર્તા રૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસે વૃક્ષારોપણ થકી અપાઇ શુભેચ્છા

અમદાવાદ: જન્મદિવસની ઉજવણીને લાંબા સમય સુધી યાદગાર કેવી રીતે બનાવી શકાય તે જાણવું હોય તો આ ખૂબ જ પ્રશંસનીય અને આવકાર્ય રીતે ઉજવાયેલો જન્મદિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિગતે જાણીએ … Read More

હવે વિદેશી પ્રવાસીઓ તાજમહેલ નહી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છેઃ સીઆર પાટીલ

ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે રાજકોટના નાના માવા ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપ્યુ છે કે વર્ષો પહેલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં તાજમહેલ જોવા માટે આવતા હતા.જો કે … Read More

કૃષિમંત્રી રાઘવજી પટેલે બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ … Read More

ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાને લઈ રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય અપાશે

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકાર ૭૦૦૦ રૂપિયા ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન … Read More

પશુ રોગના નિયંત્રણ અને અટકાવ માટે વિનામૂલ્યે રસીકરણની સેવા પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતાઃ પશુપાલન મંત્રી

ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ ઉત્પાદન કરાયેલી ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પશુપાલન ખાતા હેઠળની ગાંધીનગર … Read More

બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો

તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના … Read More

આગામી ૩ દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડશે : હવામાન વિભાગ

બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ સમય લાગશે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૫ દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news