અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદને કારણે થયેલા કાદવ કિચડમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ … Read More

અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને કરવામાં આવી દૂધ હડતાલ

રાજ્યમાં માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જેને લઇ માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને દૂધ હડતાલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ … Read More

અમદાવાદના જુહાપુરામાં ભુવો પડતાં પાણીની લાઈનમાં થયું ભંગાણ

અમદાવાદમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી બરફની ફેકટરી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લિટર પાણી વહી ગયું હતું. ભુવો … Read More

અમદાવાદમાં ખરાબ રસ્તાઓ રિપેર ન થતાં ફૂલહાર ચડાવી વિરોધ કરાયો

દર વર્ષે ચોમાસું આવે અને રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડા પડી જાય છે જાણે અમદાવાદમાં રસ્તાઓ બન્યા જ ન હોય તેવી હાલત જોવા મળે છે ત્યારે અમદાવાદના રોડ રસ્તા એટલા … Read More

અમદાવાદના બલોલનગર ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડતા રાહદારીઓ પરેશાન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ભુવા પડવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં શહેરમાં ૭૦થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે ત્યારે શહેરના … Read More

રાજય સરકારે અમદાવાદમાં ૮૧ તળાવનો વિકાસ કરવા નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે ૮૧ તળાવોનો વિકાસ કરશે. તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર … Read More

અમદાવાદમાં રસ્તા વચ્ચે ભૂવો પડ્યો અને આખો રોડ અંદર ઘસી પડ્યો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો પિલર નંબર ૧૨૯ પાસે મસ મોટો ભૂવો પડ્યો છે. આ રોડ બનાવવાની કામગીરી એક મહિના પહેલાં જ થઈ હતી અને ત્યારબાદ આ ભૂવો … Read More

અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ કરવા કલાકો સુધી ગટરના ઢાંકણા સાચવ્યા

ગત ૧૦મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ત્યારે અમદાવાદમાં થયેલા વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. આ સમય દરમિયાન શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવવા માટે સફાઈ કર્મીઓને તંત્ર … Read More

વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં નવી ડ્રેનેજ લાઈન નંખાશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર સપ્લાય કમિટી માં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર સિસ્ટમ ને બદલવા અંગેની ચર્ચા થઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશોએ ડ્રેનેજ સિસ્ટમને બદલવા … Read More