બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૧૦નાં મોત, ૩ને ઈજા
અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી, અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા … Read More
અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી, અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા … Read More
અલાસ્કાઃ અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો પૂરમાં તણાયા છે. અલાસ્કામાં … Read More
નવી દિલ્હી: 10 તારીખે કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે (૯ ઓગસ્ટ) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું … Read More
લોસ એન્જલસ: યુએસના હવાઈમાં માયુ ટાપુ પર લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે. ગુરુવારે, માઉ કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “અગ્નિશામક દળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી … Read More
૧૦મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ગુજરાતભરમાં વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ ઉજવણી … Read More
અમદાવાદ: ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ … Read More
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ તરીકે ભરત કુમાર શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આજે 9 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરાયેલા એક … Read More
પાલનપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ અંતર્ગત છેવાડાના ગામ વડવેરા ખાતે જગાભાઇ ગલાભાઇ અંગારીના ત્યાં પાર્ટીના દેવદુર્લભ … Read More
મેરી માટી, મેરા દેશ, મીટ્ટી કો નમન, વીરો કો વંદન.. પાલનપુર: આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, … Read More
બનાસકાંઠાઃ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક આદિજાતિ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને એ સપનાને સાકાર કરતા આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે દાંતા ખાતે કેબીનેટ મંત્રી … Read More