બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૧૦નાં મોત, ૩ને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી,  અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા … Read More

ગ્લેશિયર ફાટ્યુઃ અમેરિકાના અલાસ્કામાં કેદારનાથ જેવી પરિસ્થિતિ સર્જાઈ

અલાસ્કાઃ અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો પૂરમાં તણાયા છે. અલાસ્કામાં … Read More

પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીમાંથી કોગ્રેસ નેતા જયરામ રમેશે રાજીનામું આપ્યું

નવી દિલ્હી: 10 તારીખે કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે (૯ ઓગસ્ટ) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું … Read More

હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો

લોસ એન્જલસ: યુએસના હવાઈમાં માયુ ટાપુ પર લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે.  ગુરુવારે, માઉ કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “અગ્નિશામક દળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી … Read More

આજે વિશ્વ સિંહ દિવસઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી નિમિત્તે ગાંધીનગરથી સેટકોમ મારફતે સંબોધન કરશે

૧૦મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ગુજરાતભરમાં વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ ઉજવણી … Read More

Weather Update: જુલાઈ કરતા ઓછો વરસાદ પણ ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે

અમદાવાદ: ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ … Read More

સીપીસીબીના સભ્ય સચિવ તરીકે ભરત કુમાર શર્માની નિયુક્તિ

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ તરીકે ભરત કુમાર શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આજે 9 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરાયેલા એક … Read More

મારા કાર્યકર્તા – મારો પરિવારઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બનાસકાંઠા પ્રવાસ અંતર્ગત કાર્યકર્તા સાથે ભોજન કર્યું

પાલનપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ અંતર્ગત છેવાડાના ગામ વડવેરા ખાતે જગાભાઇ ગલાભાઇ અંગારીના ત્યાં પાર્ટીના દેવદુર્લભ … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના કણબીયાવાસ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું

મેરી માટી, મેરા દેશ, મીટ્ટી કો નમન, વીરો કો વંદન..  પાલનપુર: આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, … Read More

“આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર”

બનાસકાંઠાઃ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક આદિજાતિ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને એ સપનાને સાકાર કરતા આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે દાંતા ખાતે કેબીનેટ મંત્રી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news