ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ પર ભારતની મહોર હશે, કેન્દ્રસરકારે સમિતિની પણ રચના કરી

નવીદિલ્હીઃ ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ (Traditional medicine) પર ભારતની મહોર હશે. આના કારણે પ્રાચીન દવાઓ અને તેમાંથી બનતી વસ્તુઓ પર ભારતનો એકાધિકાર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત કુદરતી ઉત્પાદનો પર … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

તુર્કિયેના પૂર્વ ભાગમાં આકાશમાં જોવા મળેલા એક અદ્ભુત નજારાને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો

નવીદિલ્હી: તુર્કિયેના પૂર્વ ભાગમાં ગત શનિવાર 2 સપ્ટેન્બરની રાત્રે એર્ઝુરમ શહેર અને ગુમુશેન પ્રાંતના આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીં શનિવારની રાત્રે, ઉલ્કા વાદળોમાંથી પસાર થઈ હતી અને તેના … Read More

કોલસાની આયાતનો વધારાનો ખર્ચ કેન્દ્રએ ઉઠાવવો જોઈએ: AIPEF

જલંધર: ઓલ ઈન્ડિયન પાવર એન્જિનિયર્સ ફેડરેશન (એઆઈપીઈએફ)એ 1 સપ્ટેમ્બરના પાવર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશને ‘કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર અયોગ્ય દબાણ લાવવાનો પ્રયાસ’ ગણાવ્યો છે અને તેની માંગને પુનરોચ્ચાર … Read More

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 7મી સપ્ટેમ્બરે ભોપાલમાં યોજાશે

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 (ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફૉર બ્લુ સ્કાઇઝ )ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી આ કાર્યક્રમ નવી દિલ્હીમાં … Read More

ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત, ત્રણ લોકો ઘાયલ, વાલોડના વિરપોર ગામની ઘટના

તાપીઃ તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના … Read More

૨ કલાકમાં ૬૧૦૦૦ વીજળી પડી, ૧૨ના મોત, ઓડિશામાં સપ્તાહના અંતે ભારે વરસાદની સંભાવના

નવીદિલ્હી: હાલમાં ઓડિશામાં આકાશી આફત તબાહી મચાવી રહી છે. ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ રાજ્યભરમાં બે કલાકમાં ૬૧ હજાર વખત વીજળી પડી, જેના કારણે ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ૧૪ લોકોની … Read More

ઓડિશાના ૬ જિલ્લામાં વરસાદ, વીજળી પડવાથી ૧૦ના મોત, હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા

ઓડીશાઃ દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જોવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને … Read More

Gujarat Monsoon: ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ થશે

ગુજરાતઃ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી સપ્તાહે સારો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી શકે છે. હવામાન વિભાગે આ … Read More

આજે વિશ્વ નાળિયેર દિવસઃ ગુજરાતમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ, ઉત્પાદનના કુલ 33 ટકા નિકાસ

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news