વાતાવરણમાં બદલાવ કહો કે કુદરતની કરામત, ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી
પોરબંદરઃ ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર … Read More
પોરબંદરઃ ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર … Read More
નવીદિલ્હીઃ ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા … Read More
ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ … Read More
મહેસાણાઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો … Read More
રહસ્યમય રોગ પર દિલ્હીના તબીબોએ કહ્યું, “બાળકોની ઉધરસને હળવાશથી ન લો, જો ઉધરસ, શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો…” નવીદિલ્હીઃ ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય ન્યુમોનિયાને … Read More
મહીસાગરઃ ઉત્તર પ્રદેશના ઇટાવાથી યુવાન ખેડૂત પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ લઈને નીકળ્યો છે. જે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે આવી પહોચ્યો હતો. તેમનું જિલ્લા ભાજપ … Read More
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને તેની મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથેની બેઠકથી કર્યો હતો. યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત મુખ્યમંત્રી અને ડેલિગેશને યામાનાશી … Read More
નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રાલયે બાયો-સ્રોતોમાંથી તૈયાર કમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) ના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે પરિવહન ક્ષેત્ર માટે CNG બળતણ અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સાથે બાયોગેસનું મિશ્રણ … Read More
દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ૨૪થી ૨૮ નવેમ્બર દરમ્યાન … Read More
ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળુભાઈ બેરાએ રોડ શોને સંબોધિત કર્યો ગુજરાત સરકારના પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના માનનીય … Read More