દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક લિમિટેડે 11 પક્ષીઓના દેવદૂત સમાન 8 “સાગર ખેડુ” સ્વયંસેવકોને બિરદાવ્યા

ભરૂચ વન વિભાગના સહયોગમાં સમુદ્રના ખેડૂતોને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા દીપક ફેનોલિક લિમિટેડે દીપક ફાઉન્ડેશનની સહયોગિતામાં મેન્ગ્રોવ વાવેતર હાથ ધર્યું છે ભરૂચના વાગરા તાલુકામાં 100 એકર દરિયા કાંઠાના વિસ્તારમાં મેન્ગ્રોવનું થઈ … Read More

સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન

ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતે અદાણી વિદ્યામંદિર- અમદાવાદના વિદ્યાર્થીઓને સફળતાના સાચા માર્ગ તરીકે સખત મહેનત, શિસ્ત અને દુર્ગુણોથી મુક્તિ મેળવવા હાકલ કરી. તેમણે એવા મહાનુભાવોની જીવનયાત્રા પર પ્રકાશ પાડ્યો … Read More

ડ્રીમ ફાઉન્ડેશને ‘દીકરી મારી લાજવાબ’ નાટ્ય ચેરિટી શો થકી નવા લોકોને પોતાની સાથે જોડ્યા

અમદાવાદઃ સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દીકરી શિક્ષણની મહત્તા સમજાવતું પારિવારીક મનોરંજક નાટક ‘દીકરી … Read More

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલથી રંગઅંધત્વના કોયડાઓનો ઉકેલ વિશ્વભરમાં લગભગ 8% છોકરાઓ અને 0.5% છોકરીઓ રંગઅંધત્વથી પીડાય છે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જન્મજાત રંગઅંધત્વની ખામી ધરાવતા … Read More

પર્યાવરણીય પહેલઃ તરસાલી સખી મંડળની બહેનો 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા વેચી પગભર બની

રોજગારીની પહેલ સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો છાણ, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ અને શાકભાજી તથા પાંદડામાંથી બનાવેલ ખાતરની મદદથી 6થી 12 ઇંચની પ્રતિમા તૈયાર કરી વડોદરા તથા રાજ્ય બહાર પણ … Read More

જો લગ્નમાં આમંત્રણ વિના પેટ પૂજા કરતા પકડાયા તો થઇ શકે છે ૨ વર્ષ સુધી જેલની સજા..!

જો તમે લગ્નમાં હાજરી આપી રહ્યા છો, તો સાવચેત રહો. કન્યા અને વરરાજાને આશીર્વાદ આપવાને બદલે, તેઓ જેલમાં જઈ શકે છે. જો તમે આમંત્રણ વિના લગ્ન સમારોહમાં જઈ રહ્યા છો, … Read More

ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી

કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.  મજૂર … Read More

रेलवे द्वारा 1 जून से 200 नॉन एसी ट्रेनों की शुरुआत

रेलवे द्वारा 1 जून से 200 नॉन एसी ट्रेनों की शुरुआत की जायेगी, जो समय सारणी के अनुसार चलेंगी। यात्री इन ट्रेनों के लिये केवल ऑनलाइन टिकट बुक कर सकेंगे। … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news