ચીનને હરીફાઈ આપવા કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધારવા જોઈએ

ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ સમક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પડતી સમસ્યાઓ રજૂ કરી નિરાકરણ માટે રજૂઆત કરાઈ અમદાવાદઃ આગામી ઓક્ટોબર મહિનામાં આયોજિત થનારા ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે આજે … Read More

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટનામાં પીળા રંગના ધૂમાડાથી ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ

અંકલેશ્વરઃ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. કેમિકલ લિકેજ થતાં પીળા રંગના ઘાટા ધૂમાડાના ગોટા હવામાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ … Read More

કચ્છના મુન્દ્રા પાસે આવેલી કંપનીમાં ચિમની રિપેરિંગ દરમિયાન લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત

મુંદ્રાઃ કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ૧ … Read More

સાબરમતીને પ્રદૂષિત કરતા 672 એકમોના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવા માટે કોર્પોરેશનનો ટોરેન્ટ પાવરને પત્ર

જીપીસીબી અને એએમસીને હાઈકોર્ટ દ્વારા નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપાઈ છે ઉધોગોનાં પ્રદુષિત પાણીનો જથ્થો AHSPA CETP પ્લાન્ટની ક્ષમતાથી વધું હોવાને કારણે કોમન … Read More

“વન મહોત્સવ એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ” – મંત્રી બલવંતસિંહ રાજપુત

પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રાજયકક્ષાના 75માં વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે જિલ્લા કક્ષાના #VanMahotsav2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ  સાથે જ … Read More

એએમસીના CEO હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ એફિડેવિટ પર કોર્ટની માફી માંગે

અમદાવાદઃ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટો અરજીમાં વધુ સુનાવણી દરમિયાન બુધવારે કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટને એક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે અમદાવાદના હાંસોલમાં પૂરતી … Read More

કામદારોની સુરક્ષાની જોગવાઈ સાથેનું બોઈલર બિલ 2024 રાજ્યસભામાં રજૂ

નવી દિલ્હી:  વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે રાજ્યસભામાં બોઈલર બિલ 2024 રજૂ કર્યું, જે બોઈલરની અંદર કામ કરતા કામદારોની સુરક્ષાની જોગવાઈ કરે છે. વિધેયકમાં સો વર્ષ જૂના બોઈલર … Read More

ઈસરો 15 ઓગસ્ટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કરશે

ચેન્નાઈ:   ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 15 ઓગસ્ટના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) નો ઉપયોગ કરીને 175.5 કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ (EOS-08) લોન્ચ કરશે. … Read More

જાણો ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે કેવા લાભો

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર વડોદરાના ગ્રિન સર્જીકલ … Read More

વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news