OMICRONના નવા XBB.1.16 વેરિઅન્ટે દેશમાં વધારી દીધી ચિંતા…, કેવી રીતે બચશો? જાણો

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૫ હજારથી વધુ કેસ મળી આવ્યા છે. આ સાથે હવે … Read More

દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી મોટો અકસ્માત, ૪ છોકરીઓના મોત

ઉત્તરાખંડ ના દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં ૪ છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના તિયુની વિસ્તારમાં બની હતી. આગ … Read More

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૫૩૩૫ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૫ હજાર ૩૩૫ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ આંકડો ગઈકાલની … Read More

ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૫.૪ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ નોંધાઈ હતી. હાલમાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી, પરંતુ … Read More

ગુજરાત સહિત આ રાજ્યોમાં એપ્રિલથી જૂન સુધી વધશે પારો : ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ એ દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલ અને જૂન વચ્ચે તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે (એપ્રિલ ૧) જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગો … Read More

કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૩૫૪ થઈ, નવા ૨૯૯૪ કેસ નોંધાયા, એક્ટિવ કેસ ૧૬૦૦૦ને પાર

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૯૯૪ કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૩૫૪ થઈ ગઈ છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને સરકાર પણ એલર્ટ મોડ … Read More

ભારતમાં ફરી કોરોનાની તબાહી, ચોથા બુસ્ટર ડોઝની ચર્ચા, WHOએ જાહેર કરી ગાઇડલાઇન

ભારતમાં કોરોનાની સ્થિતિ જો તમને જણાવીએ તો ભારતમાં શનિવારે કોરોના વાયરસના કેસ લગભગ ૩ હજાર પર પહોંચ્યા હતા. કુલ ૨૯૯૪ કેસ એક દિવસમાં સામે આવ્યા હતા. આ દરમિયાન સાત લોકોના … Read More

બુલંદશહર: ઘરમાં કાર્યરત કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ચાર લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર જિલ્લાના નગર કોતવાલી વિસ્તાર હેઠળ ડપોલી રોડ પર ખેતરની વચ્ચે બનેલા મકાનમાં શુક્રવારે 31મી માર્ચે થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં ચાર લોકોના મોતની પુષ્ટિ … Read More

દેશના તમામ હાઈવે ટોલ-ટેક્સમાં થશે આટલો વધારો….ખરેખર આટલા ચુકવવા પડશે રૂપિયા

દેશભરના એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર આજે અડધી રાત બાદથી મુસાફરી કરવું મુશ્કેલ બની જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલના દરમાં ૩.૫ ટકાથી ૭ ટકાનો વધારો જાહેર કર્યો … Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂથ અથડામણ મામલે આકરાં પગલાં લેવાની ખાતરી આપી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થમારાની ઘટના મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે બેઠક કરી હતી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે વાતચીત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news