પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનો મોટો નિર્ણય

અમદાવાદમાં પ્રદૂષણનું જાેખમ વધતા હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રીઆરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ, પેસેન્જર વાહન, કેપેસિટી ૩૩ સીટવાળી મિની બસ … Read More

દ્વારકાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી જાેવા મળ્યાં હતી. જાે કે આગને નિયંત્રણમાં લાવવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news