બજાજ ફાઈનાન્સ FDમાં તમારી બચતો સુરક્ષિત રહેવાનાં 5 કારણો

નિવૃત્તિની તૈયારી કરતા વરિષ્ઠ નાગરિકથી લઈને પ્રથમ નોકરીની શરૂઆત કરતા કોલેજના વિદ્યાર્થીઓ સુધી, લગભગ બધાએ તેમના જીવનમાં ક્યારેક ઉક્ત કહેવત સાંભળી હશે. અલગ અલગ રોકાણ લક્ષ્યો હોવા છતાં મોટા ભાગના … Read More

ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટઃ અત્યાર સુધી ૨૫ લોકો ઘાયલ, ૩ના મોત અને ૪ લાપતા

ભરૂચની ઝઘડિયા GIDC માં બ્લાસ્ટ મામલામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે જ્યારે બ્લાસ્ટ બાદ હજુ પણ ૪ લોકો લાપતા છે. આ ગોઝારા બ્લાસ્ટમાં ૨૫ જેટલા કર્મચારીઓ … Read More

બજાજ ફાઈનાન્સ લિમિટેડે 1લી ફેબ્રુઆરી, 2020થી FDના વ્યાજ દરોમાં વધારો કર્યો

પુણે, મહારાષ્ટ્રઃ બજાજ ફિન્સર્વની ધિરાણ અને રોકાણ પાંખ બજાજ ફાઈનાન્સ લિમિટેડ (બીએફએલ) દ્વારા fixed deposit (FD)ના દરો 36થી 60 મહિનાની મુદત માટે 40 બેસિસ પોઈન્ટ્સ સુધી વધારવામાં આવ્યા છે. બજાજ … Read More

નેચર્સ પેલેટની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સાથે મકરસંક્રાતિનીઉજવણી કરો

નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ તહેવાર મકરસંક્રાતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. શિયાળાના અંત અને લાંબાદિવસની શરૂઆતના પ્રતિકરૂપે તહેવારની ઉજવણી ગુજરાતમાં કંઇક વિશિષ્ટ છે, જેમાં પરિવાર અને મિત્રો સાથે … Read More

મુખ્યમંત્રી રૂપાણીએ ‘ગુજરાત સોલર પાવર પોલિસી-૨૦૨૧’ની કરી જાહેરાત

મેડ ઈન ગુજરાત વિશ્વમાં છવાઈ જશેઃ રુપાણી હવે ઉદ્યોગોને ૪.૫૦ રૂપિયા યુનિટ વીજળી મળી શકશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ‘સોલાર પાવર પોલિસી ૨૦૨૧‘ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી … Read More

આઇપીઓમાં રોકાણ કરતી વખતે કઈ કઈ ભૂલો નિવારવી?

ભારતીય શેરબજારની પ્રાઇમરી માર્કેટ છેલ્લા થોડા વખતથી ધમધમી રહી છે. એમસબીઆઇ કાડ્‌ર્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ, કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ, રોઝરી બાયોટેક લિ, હેપ્પીએસ્ટ માઇન્ડ્‌સ … Read More

25 મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ

25 મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થશે બધા એરપોર્ટ અને એરલાઇન્સને સૂચિત કરવામાં આવ્યું..એક શહેરમાંથી બીજા શહેરમાં જનારાને રાહતનાગરિક ઉડ્ડયન મંત્રીએ આપી જાણકારીતમામ સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સાથે સેવા શરૂ … Read More

વતન જતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજન-પાણીની કરાઇ વ્યવસ્થા

અમદાવાદઃ કોરોના વાઇરસના પગલે દેશવ્યાપી લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકો રાજ્યમાં અટવાયા હતા. આ શ્રમિકોને તેમના વતન પરત મોકલાવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news