પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરાશે

રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી આપી પ્લાસ્ટિક વેસ્ટના … Read More

World e Waste Management Day: આ વર્ષે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન‘Retrieve, Recycle and Revive’ની થીમ ઉપર ઉજવાશે

વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન – ૧૪મી ઓક્ટોબર છેલ્લા ૦૩ વર્ષમાં રાજ્યમાં એક લાખથી વધુ મેટ્રિકટન ઇ-વેસ્ટ એકત્ર કરાયું ગુજરાતમાં કુલ ૪૦ જેટલા ઓથોરાઇઝ ઈ-વેસ્ટ રિસાઇકલર્સ/ડિસમેન્ટલર્સ: જેની કુલ ક્ષમતા ૧.૯૧ લાખ … Read More

એએમસીને ૪ મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી, તો કેટલી હશે ઓફલાઇન ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ ૨૦૨૪-૨૪ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હાંકતા હોય છે. છતાં ચાર … Read More

જામનગરમાં વારસદાર તરીકે અજય જાડેજાને સોંપી પ્રજાની જવાબદારી સોપવામાં આવી

જામનગરઃ જામનગરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ પત્ર લખી જાહેર કર્યુ છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જામનગરની પ્રજાની સેવા કરી જવાબદારી ઉઠાવશે, જાડેજાએ મારા … Read More

રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશેઃ હવામાન વિભાગ

ગુજરાત પર કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ખતરો, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલ અમદાવાદ: રાજ્યમાં વરસાદે હજુ વિરામ લીધો નથી. હવામાન નિષ્ણાંત … Read More

ભારતના અણમોલ રતન ઉદ્યોગપતિ રતન ટાટાનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન

મુંબઈ: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા … Read More

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેનાલ સુધીના વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ, ઠાસરાનાં ગળતેશ્વર વાડદ ગામમાં..

નડિયાદઃ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર કેનાલ સુધીના વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી કચરો ઉપાડવામાં ન આવતા નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. … Read More

દહેગામમાં આવેલી ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે ૧.૫૪ કરોડની છેતરપિંડી થઈ

દહેગામ ખાતેની ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે છેતરપિંડી થઇ છે.અમદાવાદના ડોક્ટરે આથક સંકળામણમાંથી બહાર નીકળવા ગાંધીનગરના દંપતી સહિત ચાર જણાં પાસેથી ૧.૭૫ કરોડ ૧૮ માસની મુદ્દતથી લીધા હતા.જે પેટે … Read More

ખારાઘોડા ગામમાં હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં દુઃખનો માહોલ

સુરેન્દ્રનગરઃ દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે … Read More

શિયાળાને આગમનને લઇને ભારતીય હવામાન વિભાગનું ઇનપુટ, જાણો ક્યારથી દસ્તક આપશે શિયાળો

નવીદિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી છે. સૂર્યપ્રકાશને કારણે, દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ગરમી ફરી એકવાર વધી છે. જો કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો ઉપરાંત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news