રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More

વડોદરાના વઢવાણામાં ૯૫ હજારથી વધુ પક્ષીઓ શિયાળામાં આવ્યા

વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું, સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં … Read More

પાલનપુર કલેકટર દ્વારા પક્ષીઓને બચાવવા અભિયાનની બેઠક યોજાઈ

ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ પરંતું આપણે સૌ સાથે મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય … Read More

૩ રાજ્યોના જંગલો માંથી ૧૮૦થી વધુ પક્ષીઓના ડીએનએ લીધા

ભારત સરકાર દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચનો એક પ્રોજેકટ ચલાવવામાં આવી રહયો છે. જેની મુખ્ય ઓફિસ આન્ધ્રપ્રદેશના તીરૂપતી ખાતે આવેલી છે. આ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે રીસર્ચ … Read More

વઢવાણા તળાવ અને થોળ લેકનો સમાવેશ દેશની રામસર સાઇટ્‌સમાં કરાયો

વિદેશી પક્ષીઓનાં ઘર ગણાતા વઢવાણા તળાવ અને થોળ લેકનો સમાવેશ દેશની રામસર સાઇટ્‌સમાં કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશની ચાર સાઇટનો રામસર યાદીમાં સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાતની … Read More

બર્ડ ફ્લૂની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર થયું દોડતુઃએક કિમીની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સોલા વિસ્તારના દેવી પૂજક વાસના મરઘામાં બર્ડ ફ્લુ જોવા મળતા તેની આસપાસના એક કિલોમીટરની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪ … Read More

નારોલમાં એકસાથે ૬૬ કબૂતરનાં શંકાસ્પદ મોત, બર્ડ ફ્લૂની આશંકા

બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. બર્ડ … Read More

બર્ડફ્લૂઃ રાજ્યમાં ૮૨૮ મરઘાં, કાગડા અને પ્રવાસી પક્ષીઓનાં મોત

બર્ડફ્લૂ રોગે ફરી એકવાર માથું ઉચક્યું છે. ગુજરાતમાં ૩૦મી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં સરકારી ચોપડે બર્ડફ્લૂના કારણે ૮૨૮ મરઘાં, કાગડા સહિતનાં વિવિધ વિદેશી પક્ષીઓનાં મત થયા છે. પશુપાલન વિભાગે જ આ … Read More

રાજ્યના ભાવનગર અને સુરેન્દ્રગરમાં બર્ડ ફ્લુનો ખતરો

ગુજરાત રાજ્યમાં કોરોના એક બાજુ નામશેષ  થવા જઈ રહ્યો છે.  ત્યારે બીજી બાજુ બર્ડ ફ્લુ દસ્તક દઈ રહ્યો છે. રાજ્યના અનેક જીલ્લામાં બર્ડ ફ્લુ સામે આવ્યા બાદ વધુ બે જીલ્લામાં … Read More

રાજકોટમાં જિલ્લા ગાર્ડનમાં ૮ વિદેશી પક્ષીઓના મોતથી રહીશોમાં બર્ડ ફ્લૂનો ફફડાટ

દેશમાં કોરોના રસી આવ્યા બાદ કોરોના વાયરસની મહામારીના આંક ઘટી રહ્યાં છે ત્યારે બર્ડ ફ્લૂએ માથુ ઉંચક્યું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ જોવા મળી રહ્યો છે. … Read More