શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય … Read More