મનપા વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવાની જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદિય મત વિસ્તારને હરીયાળું બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે વિકાસના કામોમાં ઓછા વૃક્ષો કપાય તેની તકેદારી રાખવાની સુચના કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી છે. વિકાસ કામોની … Read More

ગુજરાતમાં ૫૦ કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્યઃ વિજય રૂપાણી

જિલ્લાના ઉમરગામના ધોડીપાડા ખાતે શનિવારે ૭૨ માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે જેમ ગુજરાતના વિવિધ વિસ્તારમાં રાજ્યકક્ષાની ઉજવણી … Read More