ખાનપુર દેહ ગામે પાલિકાના દૂષિત પાણીથી મોત થયાની રાવ

જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામ નજીક જંબુસર નગર પાલિકા દ્વારા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે આ કામગીરી હજી અધુરી છે. સાથે નગર પાલિકામાંથી દૂષિત પાણીના વહન … Read More

મનપા વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવાની જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદિય મત વિસ્તારને હરીયાળું બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે વિકાસના કામોમાં ઓછા વૃક્ષો કપાય તેની તકેદારી રાખવાની સુચના કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી છે. વિકાસ કામોની … Read More