વરસાદની રાહ જોતાં ખેડૂતોમાં આનંદની ખુશી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા … Read More

સૌરાષ્ટ્રમાં ચોમાસામાં ૩૬ ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

સૌરાષ્ટ્ર ના ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ૧૬ આની વરસાદ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દર વર્ષે વાવણી ભીમ અગિયારસ થી શરૂ થતી હોય છે. જો … Read More

હવામાનની આગાહીઃ ૧૫મી પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે, સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડશે

વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે, વાવણી માટે ખેડૂતો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે ત્યારે જો અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે, વરસાદ … Read More

સૌરાષ્ટ્રવાસીઓ આનંદોઃ ચોમાસા પહેલાં ૧૨૫ તળાવ અને ૮૦૩ ચેકડેમ છલોછલ

સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ દેખાઇ રહ્યા છે. પરંતુ કાળઝાળ ઉનાળા અને આકરા તાપમાં સૌરાષ્ટ્રની તરસી ધરતીને પરી તૃપ્ત કરવાનું કામ નર્મદાનીર દ્વારા થયું છે. અત્યાર સુધીમાં જૂદી – જૂદી ચાર … Read More

તાઉ-તે સામે સૌરાષ્ટ્રમાં એલર્ટઃ પીજીવીસીએલની ૫૮૫ ટીમ તૈનાત કરાઇ

સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું તાઉ-તે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાની દહેશતના પગલે દરિયાઇ વિસ્તારના ૨૪૨ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે રીતે ચક્રવાત ધીમે … Read More

૧૯-૨૦ મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

વર્ષ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું,૩૫-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં … Read More

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની હવામાન ખાતાની આગાહી

એપ્રિલની શરુઆત સાથે જ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરુ થઇ ગયો. શનિવારે ૩ એપ્રિલે સૂર્યદેવ સવારથી જ અકળાઇ ગયા. અમદાવાદ સહિત રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. જ્યારે ૭ … Read More

ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ સ્થિતિ, ૪ જિલ્લામાં ત્રાહીમામ

ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૪૦ જળાશયો ખાલીખમ થવાની તૈયારીમાં … Read More

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ૫ દિવસમાં ૧૧ આંચકા

કચ્છમાં સવારે ૭.૪૨ મિનિટે ૩.૨ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇથી ૧૮ કિલોમીટર દુર છે. વહેલી સવારે ભૂકંપનો આવતા લોકોની હરામ થઇ ગઇ હતી અને સુતા લોકો જાગીને … Read More

દીપડાથી લોકોને બચાવવા રેડિયો કોલર લગાડી અભ્યાસ શરૂ

સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ નોંધપાત્ર સંખ્યામાં છે. અને સીમ વિસ્તારમાં રહેતા લોકો પર વન્યપ્રાણી દ્વારા કરાતા હુમલાના સૌથી વધુ બનાવોમાં દીપડા સાથેનું ઘર્ષણજ વધુ હોય છે. આથી દીપડાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news