દહેગામમાં આવેલી ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે ૧.૫૪ કરોડની છેતરપિંડી થઈ

દહેગામ ખાતેની ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે છેતરપિંડી થઇ છે.અમદાવાદના ડોક્ટરે આથક સંકળામણમાંથી બહાર નીકળવા ગાંધીનગરના દંપતી સહિત ચાર જણાં પાસેથી ૧.૭૫ કરોડ ૧૮ માસની મુદ્દતથી લીધા હતા.જે પેટે … Read More

નિકાસ કરાઈ રહેલી દવાઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપી રહી છે સરકાર

નવી દિલ્હી:  સરકારે કહ્યું છે કે દેશમાં તમામ નાની અને મોટી ફાર્માસ્યુટિકલ અને ખાતર કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભારતમાં ઉત્પાદિત દવાઓની વિશ્વમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેના … Read More

વચગાળાના બજેટમાં સરકાર જનતાને આપી શકે છે જીવનરક્ષક સસ્તી દવાઓની ભેટ

દિન પ્રતિદિન દવાઓના ભાવમાં વધારો થતાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે … Read More

Paryavaran Today Breaking: દહેજ સેઝ-1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત

ભરૂચઃ દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. દહેજ સેઝ -1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં … Read More

અંકલેશ્વર જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. સૂત્રો અનુસાર … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફાર્મા કંપનીની લેબમાં આગ, ૪ કામદારોના થયા મોત, CM એ વળતરની કરી જાહેરાત

સોમવારે મોડી સાંજે આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં પરવાડા લૌરસ ફાર્મા લેબ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર કામદારોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news