5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે, રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાશે

વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર કરાશેઃ કાર્યક્રમ દરમિયાન ૧૦,૦૦૦ વૃક્ષારોપણ કરાશે: ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમનું આયોજન – ગુજરાતના પ્રવકતા મંત્રી ઋષિકેશ … Read More