કચ્છમાં સહકારી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી

કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત … Read More

કચ્છના દુર્ગમ ખડીર વિસ્તારમાં રાત્રીના ૧૦.૧૦ મિનિટે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજવાનો શીલસિલો અવિરત રહેવા પામ્યો છે. રાત્રિના વધુ એક ૩.૬ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક ખડીર વિસ્તારના ધોળાવીરાથી ૨૬ કિલોમીટર દુર નોંધાયો હતો. રણ વિસ્તારમાં … Read More

કચ્છમાં તમામ તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા સામાન્યથી ૩ ઇંચ વરસાદ

રાજ્યમાં વરસાદની ટકાવારીમાં મોખરે રહેલા છેવાડાના કચ્છમાં ભાદરવો પણ ભરપૂર પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક સાપ્તાહથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સવારથી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ … Read More

કચ્છમાં ફરી ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં આવતા રહેતા અવિરત આફ્ટરશોક વિશે ભૂકંપના નિષ્ણાત અને ભૂસ્તરશાસ્ત્રી મહેશ ઠક્કરે એક એહેવાલમાં જણાવ્યું હતું કે, કચ્છ અને ભૂંકપ એ એકેમકના પર્યાય બની ગયા છે. કચ્છ પ્રદેશમાં વર્ષોથી ધરા … Read More

ભચાઉથી થોડી દૂર ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

૨૦૦૧ના ભૂંકપ બાદ અત્યારસુધી સુધી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને અહેવાલો અનુસાર આફ્ટરશોક પેટાળની ઉર્જાને વિખેરવાનું કામ કરે છે. જે ભયજનક નથી. જ્યારે નવા કેન્દ્રબિંદુ સાથે અંજાર પંથકની કંટ્રોલ … Read More

સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૮-૧૮ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ … Read More

કચ્છમાં કુદરતી સૌંદર્ય ને નિહાળવા પ્રવાસીઓની પડાપડી

લખપત તાલુકામાં મોસમનો સૌથી બધું ૧૮ ઇંચ વરસાદ થતાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ જીવંત બન્યો છે. ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય … Read More

કચ્છના લાખાપરમાં પાઇપ લાઈનમાં ભંગાળ થતા પાણીનો બગાડ

જિલ્લામાં નર્મદા જળનું વહન કરતી જીડબ્લ્યુઆઈએલની પાણીની પાઈપ લાઈનમાં આજે ફરી એક વખત ભંગાળ સર્જાયું છે. અંજાર તાલુકાના લાખાપર ગામ ખાતે પાઇપ લાઈનના એરવાલ્વમાં લીકેજ થતા પાણીના ફુવારા ઉડી રહ્યા … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

કચ્છના કેન્દ્રબિંદુમાં ૩.૨ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો

ગુજરાત ના કચ્છની ધરતીના પેટાળમાં સતત સળવળાટ ચાલુ હોય તેમ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહેવા પામ્યા છે અને હવે વાગડ અને અંજાર ફોલ્ટલાઈન સિવાય નવા સ્થળે કેન્દ્રબિંદુ ધરાવતા આફ્ટરશોક રિક્ટરસ્કેલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news