કચ્છમાં સહકારી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી
કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત … Read More
કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત … Read More
ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજવાનો શીલસિલો અવિરત રહેવા પામ્યો છે. રાત્રિના વધુ એક ૩.૬ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક ખડીર વિસ્તારના ધોળાવીરાથી ૨૬ કિલોમીટર દુર નોંધાયો હતો. રણ વિસ્તારમાં … Read More
રાજ્યમાં વરસાદની ટકાવારીમાં મોખરે રહેલા છેવાડાના કચ્છમાં ભાદરવો પણ ભરપૂર પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક સાપ્તાહથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સવારથી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ … Read More
કચ્છમાં આવતા રહેતા અવિરત આફ્ટરશોક વિશે ભૂકંપના નિષ્ણાત અને ભૂસ્તરશાસ્ત્રી મહેશ ઠક્કરે એક એહેવાલમાં જણાવ્યું હતું કે, કચ્છ અને ભૂંકપ એ એકેમકના પર્યાય બની ગયા છે. કચ્છ પ્રદેશમાં વર્ષોથી ધરા … Read More
૨૦૦૧ના ભૂંકપ બાદ અત્યારસુધી સુધી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને અહેવાલો અનુસાર આફ્ટરશોક પેટાળની ઉર્જાને વિખેરવાનું કામ કરે છે. જે ભયજનક નથી. જ્યારે નવા કેન્દ્રબિંદુ સાથે અંજાર પંથકની કંટ્રોલ … Read More
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૮-૧૮ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ … Read More
લખપત તાલુકામાં મોસમનો સૌથી બધું ૧૮ ઇંચ વરસાદ થતાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ જીવંત બન્યો છે. ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય … Read More
જિલ્લામાં નર્મદા જળનું વહન કરતી જીડબ્લ્યુઆઈએલની પાણીની પાઈપ લાઈનમાં આજે ફરી એક વખત ભંગાળ સર્જાયું છે. અંજાર તાલુકાના લાખાપર ગામ ખાતે પાઇપ લાઈનના એરવાલ્વમાં લીકેજ થતા પાણીના ફુવારા ઉડી રહ્યા … Read More
પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More
ગુજરાત ના કચ્છની ધરતીના પેટાળમાં સતત સળવળાટ ચાલુ હોય તેમ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહેવા પામ્યા છે અને હવે વાગડ અને અંજાર ફોલ્ટલાઈન સિવાય નવા સ્થળે કેન્દ્રબિંદુ ધરાવતા આફ્ટરશોક રિક્ટરસ્કેલ … Read More