“રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ”: ગુજરાતને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત ભારત કુલ … Read More

હવા પ્રદૂષણઃ સુરતમાં Air Quality Indexનો આંકડો ૨૧૫ સુધી પહોંચ્યો, સિગારેટ ફૂંક્યા વિના પણ રોગોનો શિકાર બની રહ્યાં છે લોકો

સુરતમાં ધુમાડાની ઝેરી હવાને કારણે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપવા બરાબર સુરતમાં ૩.૩ સિગારેટ પીધાનો નશો મહિને ૯૯ સિગારેટ ફૂંક્યા બરાબર ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત આગળ હોવાથી ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુથી … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરાઈ

આ શહીદોની શહાદતને યાદ રાખવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે 26 ડિસેમ્બરના રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી … Read More

ગુજરાતમાં ૧૩ નદીઓમાં ભારે પ્રદૂષણ જોવા મળ્યું, કેટલાંક એકમો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી

ગુજરાતની ૧૩ નદીઓનું પાણી પીવાલાયક નહીં પ્રદૂષણ ફેલાવતા ૨૩ એકમો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી તંત્ર નોટીસ આપે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી કેટલાય પ્રોજેક્ટ્‌સ, યોજનાઓ શરૂ … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ” સેમીનાર 

તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ઓડોટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર … Read More

ખેડાના નવાગામ ભેરઈ અને આસપાસના વિસ્તારના લોકો દૂષિત પાણીથી પરેશાન

ખેડા જિલ્લામાં સાબરમતીના દુષિત પાણીથી ખેડૂતો પરેશાન ખેડા: ખેડા જિલ્લામાં ખેડૂતો સાબરમતીના દુષિત પાણીને લઈને પરેશાન થઈ ગયા છે. જેને પગલે ખેડૂતો વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા … Read More

ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત

ગુજરાતના ૮૫% જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨-૨૩ના અહેવાલ પર આધારિત ડેટા … Read More

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર … Read More

ગત બે વર્ષમાં રાજ્ય સરકારે  ૪૭ હજારથી વધુ MSME એકમોને કુલ રૂ. ૨,૦૮૯ કરોડથી વધુ સહાય ચૂકવી

MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ   ગુજરાતમાં MSMEની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ થી ૩૦ ટકાનો વધારો ગુજરાતની પ્રગતિમાં … Read More

વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો 2022 અને 2023 બે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news