આસામમાં પૂરથી ૮૦૦ ગામો ડૂબી ગયા, ૧.૨ લાખ લોકો પ્રભાવિત

આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. બુધવારે પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં ૧.૨ … Read More

ઈંગ્લેન્ડમાં તોફાનને કારણે બેકાબૂ સ્થિતિ, પૂરના કારણે હાઈવે પર ફસાયા વાહનો

યુકેના સસેક્સ શહેરમાં હવામાને સ્થાનિક લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. અહીં હાઈવે A૨૬ પર પૂરના પાણીને કારણે એક પછી એક ૨૦ કાર ફસાઈ ગઈ. જેના કારણે સ્થાનિક પોલીસે સામાન્ય … Read More

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,પાંચ જિલ્લામાં પુરનું એલર્ટ

તમિલનાડૂના કેટલાય વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડેમ પણ ફુલ થઈ ગયા છે. રાજ્યમં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં … Read More

યુપીની રાપ્તી નદી પરનો બંધ બે જગ્યાએ તૂટયો, જેના કારણે ૧૫૦થી વધુ ગામો પૂરના લપેટમાં આવી ગયા

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે બે જગ્યાએ ડેમ તૂટતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સિદ્ધાર્થનગરના ઈટાવા … Read More

પંજાબ સરકારે લીધો ર્નિણય, “પૂરને કારણે ભારે નુકસાનથી પ્રભાવિત લોકોને હવે આપી મોટી રાહત”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે … Read More

પાકિસ્તાનમાં પુરથી ૬.૮ લાખ ઘરનો વિનાશ : ૧હજાર લોકોના મોત

પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર … Read More

ગઢાળાનો કોઝ-વે પૂરના પાણીમાં ગરકાવ થયો

રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના … Read More

સુરતમાં પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ કરવા ફાયર ટીમ એલર્ટ બની

ચોમાસામાં સુરતમાં હંમેશા પૂરનું સંકટ તોળાતું રહે છે. ઘણી વખત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ પડતો વરસાદ નોંધાય તો સુરત માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. એક તરફ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું … Read More

દેશમાં ભીષણ પૂરથી ભારે વિનાશ : નેપાળમાં ૪૩નાં મોત

નેપાળમાં વીતેલા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ ૪૩ લોકોનો ભોગ લઈ ચૂકી છે. દેશમાં ૩૦ લોકો લાપતા પણ છે. પોલીસ પ્રવક્તા બસંત … Read More

લાતુરમાં જળ ‘પ્રલય’, લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત

લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news