આસામમાં પૂરથી ૮૦૦ ગામો ડૂબી ગયા, ૧.૨ લાખ લોકો પ્રભાવિત
આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. બુધવારે પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં ૧.૨ … Read More
આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. બુધવારે પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં ૧.૨ … Read More
યુકેના સસેક્સ શહેરમાં હવામાને સ્થાનિક લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. અહીં હાઈવે A૨૬ પર પૂરના પાણીને કારણે એક પછી એક ૨૦ કાર ફસાઈ ગઈ. જેના કારણે સ્થાનિક પોલીસે સામાન્ય … Read More
તમિલનાડૂના કેટલાય વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડેમ પણ ફુલ થઈ ગયા છે. રાજ્યમં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં … Read More
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે બે જગ્યાએ ડેમ તૂટતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સિદ્ધાર્થનગરના ઈટાવા … Read More
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે … Read More
પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર … Read More
રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના … Read More
ચોમાસામાં સુરતમાં હંમેશા પૂરનું સંકટ તોળાતું રહે છે. ઘણી વખત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ પડતો વરસાદ નોંધાય તો સુરત માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. એક તરફ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું … Read More
નેપાળમાં વીતેલા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ ૪૩ લોકોનો ભોગ લઈ ચૂકી છે. દેશમાં ૩૦ લોકો લાપતા પણ છે. પોલીસ પ્રવક્તા બસંત … Read More
લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે … Read More