વલસાડના શાકભાજી માર્કેટમાં મોડી રાત્રે બંધ દુકાનમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી

વલસાડના શાકભાજી માર્કેટ ખાતે સાઈ સુપર સ્ટોર નામની બંધ દુકાનમાં શિવરાત્રીની મોડી રાત્રીએ અચાનક આગ લાગી હતી. દુકાન પાસેથી રાત્રે પસાર થઈ રહેલા સ્થાનિક યુવકે દુકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ સમય … Read More

રાજકોટમાં નવા મેયર ઉજવણીમાં ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ

સામાન્ય રીતે સરકારના નિયમોનો ભૂલથી પણ ભંગ કરનાર પ્રજાજનોએ મોટો દંડ ભરવો પડે છે, પણ જો પક્ષ કોઈ ભૂલ કરે તો તેની સામે ઢાંકપીછોડો કરવામાં આવે છે, આજે રાજકોટમાં નવા … Read More

અમદાવાદ : હાથીજણ ના ઈન્ડિયા કોલોની ની પાછળ આકાંક્ષા અને અમન ફ્લેટ ની સામે ONGC ના પ્લોટમાં લાગી ભીષણ આગ.. ફાયર વિભાગ આગ બુઝાવવામાં લાગ્યું. આગ લાગવાનું કારણ હજુ અકબંધ.. અત્યાર સુધી જાનહાની ના કોઈ સમાચાર નહીં

રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભીષણ આગ, લોકોમાં અફરાતફરી

રાજકોટમાં કોઠારીયા સોલ્વેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કોઇ કારણોસર ભીષણ આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૩ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા … Read More

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જો કે હાલ આગ … Read More

જીઆઈડીસીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાત ઝુંપડા થયા ભસ્મીભૂત

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જીઈબીના … Read More

વાપી ટાઉન વિસ્તારમાં આવેલા ઘર દેરાસરમાં આગઃ કોઈ જાનહાનિ નહીં

વલસાડના વાપી ટાઉન વિસ્તારમાં આવેલા બજાર રોડ પર આવેલા ઘર દેરાસરમાં આજે વહેલી સવારે આગનો બનાવ બનતા દોડધામ મચી હતી. અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા રાહદારીઓ અને આજુબાજુની દુકાન સંચાલકોમાં દોડધામ … Read More

સુરતમાં ફાયર સેફટીની બેદરકારી બદલ ૩૨ હોસ્પિટલો સીલ કરી દેવાઇ

સુરત શહેરમાં સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. … Read More

પીપોદરા નજીક હાઈવે પર પૂંઠા ભરેલા આઈસરમાં આગ, ચાલકનો જીવ બચ્યો

સુરત નજીક આવેલા પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર સવારે એક દોડતા આઇસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ લાગી હોવાની જાણ ચાલકને નહોતી. જો કે સળગતા … Read More

સુરતમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. મીટરપેટીમાં લાગેલી આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા, જેથી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news