યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છેઃ : મુખ્યમંત્રી

૨૧મી જૂન સોમવારે રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સવારથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે સવારે ૭થી ૭.૪૫ વાગ્યા … Read More

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા કેટલી……?

દેશભરમાં કોરોના ની બીજી લહેરની ઝડપ ઓસરવા લાગી છે. કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા હોસ્પિટલ બેડો ખાલી થઈ ગયા છે. કોરોના કાળમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સમરસ કેન્દ્રો- … Read More

અમેરિકન કંપની ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું

કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ … Read More

ગ્લોબલ વોર્મિંગની આડકતરી ચેતવણીઓ છતાં વિશ્વના દેશો બેધ્યાન કેમ….?!

વિશ્વભરમાં કોરોના મહામારીએ સારા અને નરસા બે પાસા બતાવી દીધા છે પરંતુ વિશ્વના દેશોની જે તે સરકારો તથા લોકો તેમાંથી બોધપાઠ લેશે કે કેમ….? એ મોટો સવાલ છે..! કારણ એક … Read More

કંગનાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને વધુને વધુ વૃક્ષો વાવવાની ખાસ અપીલ કરી

બોલીવુડ ક્વીન તારીકી જાણીતી અને પંગા ગર્લ તરીકે ચર્ચામાં રહેનાર કંગના રનૌત આ દિવસોમાં કોઈ અલગ વિષય પર ચર્ચામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે કંગના તેની ફિલ્મો કરતા … Read More

કોરોના વાયરસ હવાથી ફેલાય છેઃ સરકારે નવા કોવિડ પ્રોટોકલ જાહેર કર્યા

ભારતમાં બીજી લહેર દરમિયાન સરકારે એકવાર ફરીથી કોવિડના પ્રોટોકોલમાં બદલાવ કર્યો છે. સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ હવા દ્વારા ફેલાય છે. બુધવારના સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં વિશ્વ … Read More

કૂતરાઓથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો સ્ટ્રેન, બાળકો થઈ રહ્યાં છે સંક્રમિત

એક તરફ કોરોના સામેનો વિશ્વનો જગં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આ વાઇરસના એક પછી એક નવા સ્વપ સામે આવતા જાય છે અને માનવજાત માટે ચિંતા પેદા કરતા જાય … Read More

ભારત બાયોટેક ૧ જૂનથી બાળકો પર ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરશે

ભારત બાયોટેકે ૧-જૂનથી સ્વદેશી કોરોના વિરોધી રસી “કોવૅક્સિન”ના બાળકો પર મેડિકલ ટ્રાયલની યોજના બનાવી છે. હૈદરાબાદ સ્થિત વૅક્સિન બનાવતી કંપનીને તાજેતરમાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા તરફથી ૨ થી … Read More

વિનાશકારી વાવાઝોડાઃ ખૂદ માનવજાતનું હાથના કર્યાનું પરિણામ છે કે શું…..?

દેશમાં કોરોના મહામારીએ  સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે તો અનેકોને અધમૂઆ કરી નાખ્યા છે. આવા કપરા કાળમાં વાવાઝોડાએ ત્રાટકીને મોટાભાગના દરિયાકિનારા વિસ્તારોને ધમરોળી નાખી ભારે તબાહી મચાવવા સાથે કુદરતી … Read More

વૈજ્ઞાનિકોની ધારણા બદલાઇ, કોરોના ડિયોની માફક સ્પ્રે કરતાં જ આખા રૂમમાં ફેલાઇ જાય છે

વૈજ્ઞાનિકોને ગત વર્ષે લાગ્યું હતુ કે કોરોના વાયરસ કોઈ સ્પ્રે બૉટલથી નીકળનારા પાણીની માફક વ્યવાહર કરે છે. કેટલાક ફૂટ હવામાં આગળ વધ્યો અને પડી ગયો. આ વર્ષે વૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news