ચીનમાં છ મહિનામાં પ્રથમવાર કોરોનાથી મોત થયા, ઘણા જિલ્લામાં લૉકડાઉન
ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે … Read More
ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે … Read More
ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૧,૭૭૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી ૧૦૩૫૧ એવા કેસ સામેલ છે જેમાં કોઈ લક્ષણ નથી. આ જાણકારી ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં … Read More
છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં કોરોના વાયરસના ચેપના ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના અંતની આશા રાખી રહી છે, ત્યારે ચીનના આ સમાચાર આખી … Read More
દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી … Read More
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ આ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ૧૬ ઓક્ટોબરે કમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી) ની કોંગ્રેસ (બેઠક) થશે, જેમાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. ચીનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ … Read More
ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી … Read More
આર્થિક સંકટના કારણે તાજેતરમાં ભારતના પાડોશી દેશ શ્રીલંકાની સ્થિતિ બદતર બની છે. ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યપાલક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન રાનિલ વિક્રમસિંઘેએ દેશભરમાં … Read More
દુનિયાભારમાં કોરોના મહામારી સાથે જંગ ચાલુ છે. જોકે ચીનમાં કોવિડ ૧૯ સંક્રમણનો દર વૈશ્વિક માપદંડોથી ખૂબ ઓછા કહેવામાં આવી રહ્યું છે. તેમછતાં ત્યારબાદ ચીનમાં જીરો કોવિડ પોલીસી લાગૂ છે અને … Read More
ચીનમાં કોરોનાએ ફરીથી કહેર મચાવ્યો છે. શાંઘાઈથી બેઇજિંગ સુધી લોકો ફફડી ગયા છે. બેઇજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ૨૨ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાઓયાંગ પછી અનેક … Read More
વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ … Read More