વડાપ્રધાને અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું, ધુબરી-ફુલબાડી પુલની આધારશિલા રાખી અને માજુલી સેતુના નિર્ણાણ માટે ભૂમિપૂજન કર્યું. વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી કાર્યક્રમમાં સામે થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલ બટન દબાવીને … Read More