નારાણપુરામાં ડમ્પિંગ સાઈટને લઈ સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં નારણપુરા એઇસી ચાર રસ્તા પાસે સ્થાનિકોએ બીઆરટીએસ બસોને રોકીને ચક્કાજામ કર્યો છે. એઇસી ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ … Read More

પીએચડીની વિદ્યાર્થીનીએ પોકેટ ઓર્ગેનિક વોટર પ્યોરિફાઈટર બનાવ્યું

ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એક પીએચડીની વિદ્યાર્થિનીએ આ ઓર્ગેનિક વૉટર-પ્યોરિફાયર ડિવાઈસ બનાવ્યું છે. ઓર્ગેનિક વૉટર-પ્યોરિફાયર ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસ એક અલગ જ પ્રકારનું ડિવાઈસ છે. આ ડિવાઈસના ઉપયોગથી પાણી … Read More

અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી પેટ્રોલ પંપમાં આગ લાગ્યા બાદ ધડાકો થતા અફરાતફરી

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ આગ લાગવાથી અફરાતફરી સર્જાઇ હતી. આગની ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. વિગત … Read More

પીરાણા પીપળજ રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગી

પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ૮ ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની … Read More

ગુજરાતમાં બેફામ બનેલા કેમિકલ માફિયા, વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયું જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર

જીપીસીબીની ઉત્તમ કાર્યવાહી; વટવા જીઆઈડીસીમાંથી ઝડપ્યુ જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર હજુ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેસ લીકેજની હોનારતની ગોઝારી ઘટનાની શાહી સૂકાઇ નથી, ત્યારે વટવા જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર રીતે જોખમી … Read More

ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

ફરી એક વાર ગુજરાતના વાતાવરણ માં બદલાવ જોવા મડ્યો હતો, અગાઉ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, … Read More

અમદાવાદમાં બીજો ડોઝ ન લેનારને પોલીસ ફોન કરશે

અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ … Read More

૭ જાન્યુઆરી સુધીમાં ૨.૫ લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની … Read More

લીલા શાકભાજી ખાતાં પહલા અમદાવાદીઓ ચેતી જજો, કારણ કે…

લીલા શાકભાજી ખાતાં પહેલા અમદાવાદીઓ ચેતી જજો. કારણ કે લીલા શાકભાજીના નામે અમદાવાદીઓ કેન્સરનું ઝેર પેટમાં પધરાવી રહ્યા છે. કેમ કે સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણીથી છોડવામાં આવે છે. અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news