ભારે પવનથી અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં … Read More

અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી ૩ કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, … Read More

ખરાબ હવામાનના કારણે ઈન્ડિગો ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ આવવાને બદલે પાકિસ્તાન પહોચી

અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ, લાહોર નજીક પાકિસ્તાનમાં લાહોર તરફ જતી રહી હતી અને લગભગ ૩૦ મિનિટ પછી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી હતી. જણાવવામાં આવ્યું કે આ દરમિયાન … Read More

અમદાવાદ સાબરમતી નદીમાં અંદાજે ૧૦ કરોડનાં ખર્ચે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે

અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને … Read More

અમદાવાદમાં ૫ દિવસ ૪૨ ડિગ્રી સાથે યલો એલર્ટની આગાહી

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. હવામાન … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લેખક જયંતિ પરમાર લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન

જયંતીભાઈ પરમારે જીવન સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત” અમદાવાદ: શહેરના ટાગોર હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કવિ, લેખક સમાજસેવી … Read More

અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ, ફાયરની ૧૦-૧૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોચી આગને કાબુમાં કરી

અમદાવાદ શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના … Read More

અમદાવાદમાં વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી

વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે દુર્ઘટના ઘટી હતી.. હકિકતમાં જ્યારે આ દંપત્તિ રિવરફ્રન્ટમાં બેઠું હતું … Read More

આગની ઘટનાઃ સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી કંપનીમાં લાગી અચાનક આગ

અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.  સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી સુધીર પાવર લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના મળી … Read More

અમદાવાદ શહેરનું તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે : બે દિવસ બાદ વધશે ગરમીનું પ્રમાણ

રાજ્યમાં એપ્રિલ અને મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે, પરંતુ ચાલુ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિના કારણે મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે. ઉનાળાની શરુઆતથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર માવઠું થયું છે. જેના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news