નવા ઈતિહાસ રચવા તરફ તૈયાર છે ચંદ્રયાન ૩

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ચંદ્રયાન-૩ના લોન્ચિંગની પુષ્ટિ કરી છે. ઈસરોના વડા એસ સોમનાથે બુધવારે સ્પષ્ટતા કરી છે કે ચંદ્રયાન-૩ના પ્રક્ષેપણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેને … Read More

જુલાઈના બીજા પખવાડિયમાં નવા સંસદ ભવનમાં યોજાઈ શકે છે ચોમાસુ સત્ર

સંસદનું ચોમાસુ સત્ર આગામી જુલાઈ મહિનાના બીજા પખવાડીયામાં શરૂ થવાની સંભાવના છે. આગામી થોડાક દિવસોમાં સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાનાર છે, જેમાં સંસદના ચોમાસુ સત્રને લઈને ર્નિણય લેવાઈ શકે … Read More

જી.એન.એફ.સી. દ્વારા નિર્મિત નર્મદા નેનો યુરિયાનું લોન્ચીંગ કરતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ

વડાપ્રઘાન મોદીના આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકાર કરવા  અને યુરિયા ખાતરની આયાત ઘટાડીને બહુમૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવાનાના હેતુથી ભારત સરકારે નેનો યુરિયાના વપરાશ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રાષ્ટ્રવિકાસના આ ઉમદા … Read More

રાજય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી ર્નિણય-

કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો … Read More

ચોમાસા સત્ર પહેલા તમામ MLAને ટેબ્લેટ તથા ઓનલાઇન એપની ટ્રેનિંગ અપાશે

ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભાને હવે લોકસભા સાથે લિંક કરાશે. વન નેશન વન એપ હેઠળ ગુજરાતની વિધાનસભા પ્રથમ લોકસભા સાથે લિંક થનારી બનશે. જેનો ડેટા કેન્દ્ર સરકારની એપ સાથે કનેક્ટ થશે. … Read More

પાવાગઢમાં વન વિભાગ નારિયેળની છાલમાંથી સેન્દ્રીય ખાતર બનાવે છે

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી મા નાં દર્શન અર્થે આવતા હોય છે . અને મા માં મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે.ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા … Read More

ગુજરાતમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ પર

ગુજરાતના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

દેશમાં ૭૫ પાલિકાઓમાં બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરાયા : ગુજરાતમાં ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી

દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે. … Read More

૧૭ જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર

સંસદનું ચોમાસુ સત્ર ૧૭ જુલાઈથી શરૂ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્ર ૧૦ ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. ટૂંક સમયમાં સંસદ સત્રને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં … Read More

હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરાઈ

ભારતમાં ચોમાસુ બેસી ગયુ છે અનેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતની સાથે જ હિમાચલ પ્રદેશમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news