આજે ગુજરાતના ૭.૧૩ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્રણ માસમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોને અપાઈ તાલીમ

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્દન અલગ બાબતો, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૂરિયાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ … Read More

આગામી સપ્તાહમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાને કારણે દરિયો તોફાની બનશે

ગુજરાતમાં આજથી ૨૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ૧૯, ૨૦ અને ૨૧ જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ૫ … Read More

દિલ્હી-હિમાચલમાં કુદરતી આફતે એવી તબાહી કે, ૧૫ દિવસમાં ૧૫૦૦૦ કરોડનું નુકસાન!..

આ મહિનાની શરૂઆતથી જ દેશના અનેક રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેમા પણ દિલ્હી અને ઉત્તર ભારતના મોટા ભાગના શહેરો પાણીમાં ડૂબી ગયા હતા. પ્રતિકૂળ હવામાનને કારણે પ્રવાસીઓ અને … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા જામનગર ખાતે ‘સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જામનગરઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આયોજિત દિકરીબાના જીવન ઘડતર માટેની એક શિબિર તારીખ 16 જુલાઈને રવિવારના રોજ જામનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. અખિલ ગુજરાત … Read More

બંગાળની ખાડીમા લો પ્રેશર, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવતીકાલથી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ દસ્તક દેશે. ત્યાર અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે,  આગામી … Read More

દક્ષિણ કોરિયા પૂરમાં ૩૯ના મૃત્યુની પુષ્ટિ થઈ, સુરંગમાંથી ૧૩ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરમાં ડઝનેક લોકો માર્યા ગયા છે. એકલા ટનલમાં પાણી ભરાવાને કારણે ૧૩ લોકોના મોત થયા હતા. આ ટનલમાં ઓછામાં ઓછા ૨૦ નાના-મોટા વાહનો … Read More

દિલ્હીમાં યમુનાનું જળસ્તરમાં ઘટાડો થતા દિલ્હી વાસીઓએ નિરાતનો શ્વાસ લીધો

દેશની રાજધાની દિલ્હીની વરસાદના કારણે હાલત ખરાબ થઈ હતી. એક તરફ વરસાદ અને બીજી તરફ યમુનાના પાણી જે રસ્તે ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આ પાણી લોકોના ઘરોમાં … Read More

હિમાચલમાં આકાશી આફતને કારણે તબાહી, કુલ્લુ-મનાલીમાં મકાનો-દુકાનો પૂરમાં ધોવાયા

હિમાચલ પ્રદેશમાં આકાશી આફતને કારણે તબાહી મચી છે. રાજ્યના મનાલી, કુલ્લુ, સોલન, મંડી, શિમલા, ચંબા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહે છે. નદીમાં આવેલા પૂરના … Read More

હિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં પૂરમાં ફસાયેલા ૭૦,૦૦૦ને બચાવ્યા, ૨૬ ના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું, જેના કારણે ભયંકર તબાહી સર્જાઈ હતી. કુલ્લુ-મનાલીમાં અકસ્માતને કારણે અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦,૦૦૦ લોકોને બચાવી લેવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news