ઈસરો 15 ઓગસ્ટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કરશે

ચેન્નાઈ:   ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 15 ઓગસ્ટના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) નો ઉપયોગ કરીને 175.5 કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ (EOS-08) લોન્ચ કરશે. … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ઉમેદવારોને ચેક, મેડલ્સ અને પ્રમાણપત્ર વિતરણ કરાયું

ગાંધીનગરઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે દિવસે યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના … Read More

રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા … Read More

ગુજરાતમાં ડિજીટલ નોટરાઈઝેશન સિસ્ટમ આવવાથી ખોટા કામ બંધ થઈ જશે

ગાંધીનગરઃ નોટરી કરાવવું એ મહત્વનું કામ હોય છે. દરેક સરકારી કે અન્ય કામોમાં નોટરી કરાવવું જરૂરી હોય છે. પછી એફિડેવિટ કરવાની હોય, ઘરના દસ્તાવેજ કરવાના હોય કે પછી લિગલ કામ … Read More

ISROએ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી XPoSAT ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો

શ્રીહરિકોટાઃ ૨૦૨૪ વર્ષના પ્રથમ દિવસે, પહેલી જાન્યુઆરી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ XPoSAT ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી સવારે ૯.૧૦ કલાકે પ્રક્ષેપણનો સમય નક્કી કરવામાં આવ્યો … Read More

વાહ..! સુરતનાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું રોવર મોડલ ઇન્ટરનેશનલ રોવર ચેલેન્જમાં જશે

મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેવું રોવર બનાવ્યું સુરતઃ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ એક એવો રોવર તૈયાર કર્યું છે. જેને … Read More

પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે અમદાવાદ: દુનિયામાં … Read More

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે: મંત્રી બલવંતસિંહ રાજપૂત ડ્રોન શોમાં આયોજિત હરીફાઈમાં વિજેતા થનાર ડ્રોન પાયલોટને એવોર્ડ એનાયત કરતા … Read More

ભારતનું પહેલુ માનવ સ્પેશ મિશન હશે ગગનયાન મિશન

નવીદિલ્હીઃ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન (Gaganyaan Mission)) પહેલા અનેક પરીક્ષણ ફ્લાઇટ્‌સમાંથી પ્રથમ કરશે. … Read More

તળિયા ઝાટકઃ રાજકોટ મેયરે સૌની યોજનામાંથી પાણી આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી માટે આવેલા જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે CMને પત્ર લખી સૌની યોજનાથી ૧૫૦ MCFT પાણીનો જથ્થો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news