રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના હાંસોટ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ:પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી વર્ષ ૨૦૦૧થી ૨૦૨૧ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ જંગલોમાં ૧૩૪ ચો.કી.નો વધારો  થયો તે પૈકી ભરૂચ જિલ્લામાં  ૪૫ ચો.કી.ના ચેરના જંગલોમાં … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ મુખ્યમંત્રીનું મિશન લાઇફ અન્વયે પર્યાવરણ … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું પ્રેરક આહવાન કર્યુ છે. … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું

જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે   વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ … Read More

‘વિશ્વ પર્યાવરણ દિન’ – ખાસ લેખ..

EV સ્ટાર્ટઅપ્સ માટે ‘માઈન્ડ ટુ માર્કેટ’ દ્વારા કમપ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીને પર્યાવરણ ક્ષેત્રે ઉજળા ભવિષ્યની રચનામાં અગ્રેસર ICREATE EV સેન્ટર ઑફ એક્સેલન્સ ૫૬૨ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ૪૯ પેટન્ટ ફાઇલ અને … Read More

પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃત બની પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનીએ

આણંદ વનોના પારણામાં ઉછરેલી ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા રહ્યો છે. “છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર” ને વરેલી આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની પણ પૂજા કરવામાં આવે છે. વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ … Read More

5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે, રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાશે

વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર કરાશેઃ કાર્યક્રમ દરમિયાન ૧૦,૦૦૦ વૃક્ષારોપણ કરાશે: ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમનું આયોજન – ગુજરાતના પ્રવકતા મંત્રી ઋષિકેશ … Read More

મિશન લાઇફને કેન્દ્રમાં રાખીને ઉજવવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસ 2023

વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) એ એક એવો પ્રસંગ છે જે સમગ્ર દેશમાં લાખો લોકોને પર્યાવરણીય જાગૃતિ અને ક્રિયા માટે એકજૂટ કરે છે. આ વર્ષે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે લોકો વૃક્ષો વાવે ત્યારે ઉંટવા ગામ નજીક લોકોએ વૃક્ષો કાપી નાંખ્યા

કડી શહેરમાં ઘણા સમયથી વૃક્ષોના છેદનની બૂમરાડ જોવા મળી રહી છે. ત્યારે ઉંટવા ગામની સીમમાં રોડની સાઇડમાં આવેલ ૪ અરડુસાના ઝાડ કેટલાક ઈસમો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા હતા. … Read More

વિશ્વ પર્યાવરણ દિવસઃ સીપીસીબીના રિજનલ ડિરેક્ટર (વેસ્ટ) પ્રસૂન ગાર્ગવ સાથે વિશેષ મુલાકાત

5 જૂનના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ધારાસભ્ય  અરવિંદભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા,  જી.પી.સી.બીના ચેરમેન … Read More