જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

ઇન્ટર-બેઝિન જળ સ્થાનાંતરણ વરસાદની સ્થાયી પેટર્ન બદલી શકે છે: વૈજ્ઞાનિકો

હૈદરાબાદ: પ્રસ્તાવિત આંતર-બેઝિન જળ સ્થાનાંતરણ જમીન-વાતાવરણ પ્રતિસાદ દ્વારા ચોમાસાના વરસાદની સ્થાયી પેટર્નને બદલી શકે છે. સેન્ટર ફોર અર્થ, ઓશન એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ (CEOAS), યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ (UoH) ના વૈજ્ઞાનિકોએ સિવિલ … Read More

ઓકટોબર સુધી સારો વરસાદ ન પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા

અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં બનાસકાંઠા: ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી … Read More

નવસારીના હિદાયતનગરમાં બે મહિનાથી પાણી નથી આવતું

બે માસથી આ વિસ્તારમાં પાણીનો બોર બગડી ગયો હોવાથી પાલિકા દ્વારા અપર્યાપ્ત માત્રામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં લોકો પાસે પાણીનો ભરાવો કરવા માટે ટાંકી … Read More

જો હજુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઉભું થશે

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટ ઉભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ ૫૬ ડેમોમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે … Read More

જળસંકટના ભણકારાઃ રાજ્યના ૪ ડેમ તળિયાઝાટક, ૮૦ ડેમમાં ૨૦ ટકાથી ઓછું પાણી

રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જોઈએ એવો વરસાદ … Read More

ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ સ્થિતિ, ૪ જિલ્લામાં ત્રાહીમામ

ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૪૦ જળાશયો ખાલીખમ થવાની તૈયારીમાં … Read More