ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર

ફ્રાન્સઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. તેના આર્થિક અંદાજમાં, IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસના તેના અગાઉના અંદાજને વધારીને ૭ ટકા કર્યો … Read More

ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્‌લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી

ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ” ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે … Read More

૧૩ ભારતીયો સહિત ૧૬ ક્રૂ મેમ્બર સાથે યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબ્યું

ઓમાન: ઓમાન થી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ … Read More

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ની તૈયારીઃ લોક-ઇન’ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં કરવામાં આવે છે એક રૂઢિગત હલવા સમારોહ

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાનાં અંતિમ તબક્કાની ઉજવણી કરતો હલવા સમારંભ નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારામન તથા કેન્દ્રીય નાણાં રાજ્ય … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે મહત્વપૂર્ણ એવા કાર્ય માટે ઇન્દોરે મેળવ્યું ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ઈન્દોર:   મધ્યપ્રદેશના ઈન્દોરે એક જ દિવસમાં સૌથી વધુ વૃક્ષારોપણનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ વતી સ્વીકાર્યો હતો. ગઈકાલે મોડી સાંજે … Read More

સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજ કામ વખતે ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત, ક્યારે અટકશે આ શિલશિલો ?

અમદાવાદઃ સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બેસેલ ખનીજ કામ દરમિયાન ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થવાની એક દુર્ઘટના બનવા પામી છે. શનિવારે સાંજે બનેલી આ દુર્ઘટના સરકારી ખરાબાની જમીનમાં 100 ફૂટ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ઉમેદવારોને ચેક, મેડલ્સ અને પ્રમાણપત્ર વિતરણ કરાયું

ગાંધીનગરઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે દિવસે યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના … Read More

જંગલમાં ગેરકાયદે ઘૂસી મહેમાનોને સિંહ દર્શનના વાયરલ થયેલા વીડિયો અંગે આરએફઓનો ખુલાસો

ગીર સોમનાથઃ દર વર્ષે ચોમાસામાં ચાર મહિના સાસણગીર સહિતની જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે. વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે જંગલમાં પ્રવેશબંધી રાખવામાં આવે છે. પરંતુ કેટલીક … Read More

આ તારીખ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે તેવી અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ: ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય હોય ત્યારે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડે છે. પંરતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર … Read More

ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળતાં ફફડાટ, 6 દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુના મોકલાયા

અમદાવાદ: કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news