ગુજરાત ના CM ભૂપેન્દ્ર પટેલ ની ૨.૦ સરકાર

૮ કેબિનેટ મંત્રીશ્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ  જે. પી.નડ્ડા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય … Read More

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે! ..

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલાશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરાશે. આ પહેલા એવું થતું હતું … Read More

ગુજરાત મોરબી દુર્ઘટના બાદ હવે આ રાજ્યમાં ૨,૧૦૯ બ્રિજની થશે તપાસ

ગુજરાતના મોરબીમાં લગભગ ૧૦૦ વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ તુટી ગયા પછી પશ્ચિમ બંગાળ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર તરફથી અહીં હાજર તમામ ૨,૧૦૯ બ્રિજની “સ્વસ્થ તપાસ” કરવાનો … Read More

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે : રાજય સરકાર

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી- ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી … Read More

ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળ પાડતા ડેરી ઉદ્યોગને પડશે મોટો ફટકો

૨૧મી તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાળ માલધારી સમાજ દ્વારા પાડવામાં આવી ત્યારે ગાંધીનગરના કલોલમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળને સ્વેચ્છાએ સ્વીકારીને તે દિવસે કોઈપણ દૂધના વારા તેમજ દૂધની ડેરીમાં … Read More

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી શરૂ કરાવી હતી

અમરેલીમાં અમર ડેરીના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની … Read More

ગુજરાતની ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે

ગુજરાતની છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે. સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત … Read More

ગુજરાતના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે … Read More

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી

ભારે વરસાદના કારણે ગુજરાતની રંગત બગડી ગઈ છે, પૂરના કારણે પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આવા સમયે આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, … Read More

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ અપાયું

પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓનું વહીવટી તંત્ર જો ડિપ્રેશન વધુ તીવ્ર બને તો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે, કેમ કે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news