ગાંધીનગરઃ જીપીસીબીમાં બદલીઓના આદેશ છૂટ્યા, 28 અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીથી લઇને પર્યાવરણ ઈજનેર સુધીના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ … Read More

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફેરફારઃ ડૉ. વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે નિયુક્ત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર મુખ્યમંત્રી કાર્યાલયમાં બે મહત્વપૂર્ણ વહીવટી બદલીઓ કરવામાં આવી છે. સીએમઓમાં બે મહત્વપૂર્ણ ફેરફારમાં 2005 બેચના આઈએએસ અધિકારી ડૉ. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે … Read More

બદલી: જીપીસીબીમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1 સહિતના વિવિધ હોદ્દા પરના અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1થી લઇને મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2 સુધીના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પ્રાપ્ત … Read More

બદલીઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 9 કર્મચારીઓની બદલી અને કામગીરીમાં ફેરફાર કરાયો

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોર્ડમાં ફરજ બજાવતા નવ (9) કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં બદલી તથા કામગીરીમાં ફેરફાર કરી નવી કામગરી સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 34 અધિકારીઓની બદલી, તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા કરાયો આદેશ

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક સાથે 34 અધિકારીઓની બદલી કરીને જીપીસીબીની અન્ય કચેરી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકરે તારીખ 20 જૂન, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news