કચરા વ્યવસ્થાપન અંગે લોકજાગૃત્તિ લાવતી સ્વચ્છતાની ટ્રેનઃ કાકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

અમદાવાદઃ સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૩ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત … Read More