ઉત્તરીય રાજ્યોમાં પડશે વરસાદ, નોર્થ ઈસ્ટમાં આવું રહેશે હવામાન : ભારતીય હવામાન વિભાગ

દેશભરમાં વધતી જતી ગરમીએ માત્ર માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓને પણ મુશ્કેલીમાં મૂક્યા છે. રાત્રીના સમયે ભેજનું પ્રમાણ વધવાને કારણે પંખાનો પવન પણ આરામ આપતો બંધ થઈ ગયો છે. બપોરના … Read More

વાતાવરણમાં પલટો અને વરસાદ પડવાની શક્યતા વિષે અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવખત માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ … Read More

ગુજરાતમાં પાંચમી તારીખ સુધી નહીં આવે માવઠું, પછી છે વીજળી સાથે વરસાદ : GWF

રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ માવઠાની આગાહી નથી. જ્યારે ૨૪ … Read More

ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં માવઠું : હવામાન વિભાગની આગાહી

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. હજી પણ આગામી ૨૪ કલાક સામાન્ય વરસાદની આગાહી યથાવત છે. … Read More

દેશમાં આ જગ્યાઓ પર બે દિવસ થશે ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે

દેશના કેટલાય રાજ્યોમાં હવામાન ફરી એક પલટાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોમાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવનારા દિવસોમાં હળવો વરસાદ થઈ … Read More

હિમાચલમાં હિમવર્ષાની શક્યતા, ૩૦ માર્ચથી અનેક રાજ્યમાં વરસાદ : હવામાન વિભાગ

હાલમાં જ એક નવા સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩૦ માર્ચ સુધી હિમાલય સુધી પહોંચી જશે. તેના કારણે ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ શરૂ થવાની શક્યતા છે. તેના કારણે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સામાન્ય રહેશે વરસાદ!

ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

સુરેન્દ્રનગરના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ

  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદથી જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. થાનગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ આવતા ખેતીમાં મોટુ નુકસાન … Read More

સુરતમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભરબપોરે વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ચિંતનો માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત વાદળાઓથી ઘેરાયેલું હતું અને બફારો થતો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા … Read More

આણંદ પંથકમાં મળસ્કે છાંટા વરસ્યા, ૫ દિવસ વાદળ રહેશે

આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભેજનું પ્રમાણ વધતાં ભારે બફરો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં સામાન્ય હળવા છાંટા પડવાની સંભાવના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news