સિદ્ધપુરના બિલિયા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન

અમદાવાદઃ લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તારીખ ૧૬ સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ સ્વૈચ્છિક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં … Read More

પ્રધાનમંત્રી મોદીના એ નિર્ણયો જેણે દેશને આપી નવી ઓળખ, બદલ્યું દેશનું ભાગ્ય

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે તેમનો ૭૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દિવસને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હી સહિત દેશભરમાં ઘણા વિશેષ કાર્યક્રમોનું આયોજન … Read More

મોદીના જન્મદિવસ પર દિલ્હીથી 73 સ્વચ્છતા પ્રહરીઓ રામલલ્લાના દર્શન કરવા વિમાનમાં જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, દિલ્હીથી 73 ‘સ્વચ્છતા પ્રહરીઓ’ (સફાઈ કામદારો)ની એક ટીમ રામ લલ્લાના દર્શન કરવા અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરવા અયોધ્યા જશે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news