Tag: Paryavarantoday
અમદાવાદ : અમદાવાદમાં બાઈકના શોરૂમમાં લાગી આગ
અમદાવાદ ના ઓઢવ વલ્લભનગર માર્ગ પર આવેલ ખાનગી બાઈકના શો રુમમા આગ લાગી છે. આગ લાગતા દોડધામ મચી હતી. બાઈકના શો રૂમમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ લાગતા … Read More
ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના પ્રત્યેક ઈક્વિટી શેર દીઠ રૂ. 100-102ની પ્રાઈસ બેન્ડ સાથે 24મી માર્ચે ખૂલશે
23મી માર્ચ, 2021- ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડ ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી સર્વિસીસ, કાર્બન ક્રેડિટ્સ ડેવલપર એન્ડ સપ્લાયર, બિઝનેસ એક્સલન્સ એડવાઈઝરી અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ્સના વેપારમાં હોઈ વીજ નિર્મિતી, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ … Read More
Breaking News : અમદાવાદના રિલીફ રોડ પર લાગી ભયંકર આગ, ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદ: અમદાવાદના રિલીફ રોડ પર લાગી ભયંકર આગ. જૂની રિલીફ ટોકીઝની બાજુમાં આરબ ગલીમાં લાગી આગ. ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળેના સમાચાર. એસીની દુકાનમાં લાગી આગ. આગ … Read More
હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે
દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટઃ અત્યાર સુધી ૨૫ લોકો ઘાયલ, ૩ના મોત અને ૪ લાપતા
ભરૂચની ઝઘડિયા GIDC માં બ્લાસ્ટ મામલામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે જ્યારે બ્લાસ્ટ બાદ હજુ પણ ૪ લોકો લાપતા છે. આ ગોઝારા બ્લાસ્ટમાં ૨૫ જેટલા કર્મચારીઓ … Read More
અમદાવાદમાં નારોલ અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણથી સ્થાનિકો ત્રસ્ત
કોરોના કાળમાં અમદાવાદમાં જોવા મળતા વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરીથી જનજીવન સામાન્ય બનતા વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમોની આસપાસ આવેલા વિસ્તારોમાં … Read More
નેચર્સ પેલેટની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સાથે મકરસંક્રાતિનીઉજવણી કરો
નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ તહેવાર મકરસંક્રાતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. શિયાળાના અંત અને લાંબાદિવસની શરૂઆતના પ્રતિકરૂપે તહેવારની ઉજવણી ગુજરાતમાં કંઇક વિશિષ્ટ છે, જેમાં પરિવાર અને મિત્રો સાથે … Read More