સાંતલપુરના ૫ ગામોમાં સિંચાઈ પાણી ન મળતા ખેડૂતોની ચુંટણી બહિષ્કારની ચીમકી

પાટણ જિલ્લાના સંતાલપુરના પાંચ ગામ લીંમગામડા, ગોખાતર, ઉનડી, જોરાવર અને ગામડી આ પાંચ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી નથી. જેને લઈ આ ૫ ગામના ખેડૂતો માત્ર ચોમાસા … Read More