હળવદમાં આગની દુર્ઘટનાના વિસ્થાપિત શ્રમિક પરિવારોની વહારે આવી સંસ્થાઓ

હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ ૨૨૦ સબ સ્ટેશનની બાજુમાં સાત જેટલા ઝૂંપડામાં આગ લાગતા આ સાતેય ઝુંપડા સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. જેથી શ્રમીક પરિવારને ઉપર આભ અને નીચે ધરતી જ … Read More

જીઆઈડીસીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાત ઝુંપડા થયા ભસ્મીભૂત

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જીઈબીના … Read More

પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ

પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More

ઔદ્યોગિક વિસ્તારમાં દુર્ઘટનાઓને રોકવા માટે બનશે સોફ્ટવેર

ભરૂચઃ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં દુર્ઘટનાઓને રોકવા માટે સોફ્ટવેર બનાવવામાં આવશે. આ માટે સરકારની સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવી ચૂક્યો છે. એસઆરઆઈટીસી કોલેજ દ્વારા એનાલિસિસ માટે પીપીપી સ્તર પર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news