તાઈવાનમાં ભીષણ આગમાં ૪૬નાં મૃત્યુ, ૫૦ લોકો દાઝ્યા
તાઇવાનની એક વિશાળ બ્લેઝ કેયાહ્સ્ફુંગ ની શરૂઆતમાં ગુરુવાર સવારે મિશ્ર ઉપયોગ ઇમારતમાં એક એપાર્ટમેન્ટમાં માં શરૂ ૪૬ લોકો માર્યા ગયા હતા અને ૪૧ ઘાયલ થયા આવ્યું છે. રાત્રે ૨ વાગ્યે … Read More
તાઇવાનની એક વિશાળ બ્લેઝ કેયાહ્સ્ફુંગ ની શરૂઆતમાં ગુરુવાર સવારે મિશ્ર ઉપયોગ ઇમારતમાં એક એપાર્ટમેન્ટમાં માં શરૂ ૪૬ લોકો માર્યા ગયા હતા અને ૪૧ ઘાયલ થયા આવ્યું છે. રાત્રે ૨ વાગ્યે … Read More
હાઇવે નજીક આવેલા કેરવેલ નામના એક મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. વર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ ઓઇલ અને કેમિકલના જથ્થામાં આગ પ્રસરતા થોડી જ વારમાં … Read More
કર્ણાટકની રાજધાની બેંગલુરુના એપાર્ટમેન્ટનું નામ આશ્રિત એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું એ સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા … Read More
સુરત ફાયર વિભાગના જણાવ્યા મુજબ રોબોટની અંદર કેમેરા હશે. પાણી છાંટવાનો હોર્સ પાઇપ મોજૂદ હશે. રોબોટિક કામગીરીથી ફાયરના લાશ્કરોને જોખમ ઘટશે. જે સ્થળે આગ લાગી છે તે સ્થળે અંદરની સ્થિતિ … Read More
દિલ્હીમાં સીબીઆઈ બિલ્ડીંગમાં બપોરે આશરે ૧.૩૦ વાગ્યે બિલ્ડિંગના બેસમેંટથી ધુમાડો નિકળતા જોવાયુ. ત્યારબાદ થોડીવારમા% અંદરથી આગ નિકળતી જોવાઈ. તરત જ અંદર હાજર અધિકારીઓ અને કર્મચારીઓને તરત બિલ્ડિંગ ખાલી કરવા માટે … Read More
સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં જે ૨૨ બાળકોના મૃત્યુ થયા હતા. તે પછી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો સ્ટાફ વધારવાની સાથે સાથે અત્યાધુનિક સાધનો પણ ખરીદવામાં આવ્યા હતા. જેમાં ૧૬ માળ … Read More
અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં આવેલી પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે. ઘાટલોડિયાના ગોપાલનગરમાં આવેલી … Read More
ગાંધીનગર માણેસા પાસે આવેલ ધોળાકુવાના પાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી. સર્જીકલ બેલ્ટ બનાવતી ફેકટરીમાં રવિવારે સાંજે કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા … Read More
ભાજપ અને સીપીઆઈ વચ્ચે હિંસક અથડામણો ચાલુ છે. જાણવા મળ્યા મુજબ પૂર્વ મુખ્યમંત્રી માનિક સરકાર ધાનપુર એક કાર્યક્રમમાં હિસ્સો લેવા ગયા હતા ત્યાં ભાજપના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. તે … Read More
આગની ઘટના અંગેની જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમના કેમ્પટન મુકેશભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી આગે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતનગર અને તલોદની … Read More