તાઈવાનમાં ભીષણ આગમાં ૪૬નાં મૃત્યુ, ૫૦ લોકો દાઝ્‌યા

તાઇવાનની એક વિશાળ બ્લેઝ કેયાહ્‌સ્ફુંગ ની શરૂઆતમાં ગુરુવાર સવારે મિશ્ર ઉપયોગ ઇમારતમાં એક એપાર્ટમેન્ટમાં માં શરૂ ૪૬ લોકો માર્યા ગયા હતા અને ૪૧ ઘાયલ થયા આવ્યું છે. રાત્રે ૨ વાગ્યે … Read More

વલસાડના મોટરકાર વર્કશોપમાં લાગેલી આગ બુઝાવવામાં ફાયર ટીમને નાકે દમ આવ્યો

હાઇવે નજીક આવેલા કેરવેલ નામના એક મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. વર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ ઓઇલ અને કેમિકલના જથ્થામાં આગ પ્રસરતા થોડી જ વારમાં … Read More

બેંગલુરુમાં ગેસ લીક થવાથી આગ : વૃદ્ધ મહિલા જીવતી સળગી ગઈ

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એપાર્ટમેન્ટનું નામ આશ્રિત એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું એ સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા … Read More

સુરતમાં આગની ઘટનાઓમાં રોબોર્ટ કામ કરશે

સુરત ફાયર વિભાગના જણાવ્યા મુજબ રોબોટની અંદર કેમેરા હશે. પાણી છાંટવાનો હોર્સ પાઇપ મોજૂદ હશે. રોબોટિક કામગીરીથી ફાયરના લાશ્કરોને જોખમ ઘટશે. જે સ્થળે આગ લાગી છે તે સ્થળે અંદરની સ્થિતિ … Read More

દિલ્હી સ્થિત સીબીઆઈ બિલ્ડિંગમાં આગ લાગી

દિલ્હીમાં સીબીઆઈ બિલ્ડીંગમાં બપોરે આશરે ૧.૩૦ વાગ્યે બિલ્ડિંગના બેસમેંટથી ધુમાડો નિકળતા જોવાયુ. ત્યારબાદ થોડીવારમા% અંદરથી આગ નિકળતી જોવાઈ. તરત જ અંદર હાજર અધિકારીઓ અને કર્મચારીઓને તરત બિલ્ડિંગ ખાલી કરવા માટે … Read More

સુરતની ગીચ અને સાંકડી વસ્તીમાં આગ બુઝાવવા રોબટ ખરીદવા મનપાની વિચારણા

સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં જે ૨૨ બાળકોના મૃત્યુ થયા હતા. તે પછી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો સ્ટાફ વધારવાની સાથે સાથે અત્યાધુનિક સાધનો પણ ખરીદવામાં આવ્યા હતા. જેમાં ૧૬ માળ … Read More

અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના

અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં આવેલી પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે. ઘાટલોડિયાના ગોપાલનગરમાં આવેલી … Read More

સ્ટેરિકોટ હેલ્થ કેર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી

ગાંધીનગર માણેસા પાસે આવેલ ધોળાકુવાના પાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી. સર્જીકલ બેલ્ટ બનાવતી ફેકટરીમાં રવિવારે સાંજે કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા … Read More

ત્રિપુરામાં કાર્યાલયમાં આગ અનેક કાર્યકરો ઘાયલ

ભાજપ અને સીપીઆઈ વચ્ચે હિંસક અથડામણો ચાલુ છે. જાણવા મળ્યા મુજબ પૂર્વ મુખ્યમંત્રી માનિક સરકાર ધાનપુર એક કાર્યક્રમમાં હિસ્સો લેવા ગયા હતા ત્યાં ભાજપના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. તે … Read More

પાઈપની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

આગની ઘટના અંગેની જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમના કેમ્પટન મુકેશભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી આગે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતનગર અને તલોદની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news