ટિકર ગામે ખેડુતે નકામું ઘાસ સળગાવતા આગની ચપેટમાં પાંચ ઝુંપડા, બાઈક સળગ્યું

કાળઝાળ ગરમી અને રણના પવન વચ્ચે ટિકર ગામ નજીક ઢસી જવાના રસ્તા ઉપર હસુભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના શેઢા સાફ કરવા નકામું ઘાસ સળગાવ્યું હતું. જેમાં પળવારમાં જ સળગતા ઘાસે … Read More

ખેડૂતોને ૧૨ કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે : આપ નેતા

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા … Read More

બનાસકાંઠાના ખેડૂતો પાણીને લઈને રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. એશિયાની પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક ૫૦ લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી છે છતાં આ જિલ્લામાં પાણી માટે … Read More

ખેડૂતો ગૌમૂત્ર અને જૈવિક ખાતરનો ઉપયોગથી ખેતી કરવા પ્રરિત થયા

દરેક પાક સારી રીતે ઉગે તે માટે જમીનમાં પોષક તત્વો હોવા જરૂરી છે. હવે ખેડૂતોએ યુરિયાને બદલે અન્ય વિકલ્પો અપનાવવાનું શરૂ કર્યું છે. યુપીમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં ખાતર માટે … Read More

ભાભરના રૂણી ગામ ફરીવાર કેનાલમાં ગાબડું : ખેડુતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે. ત્યારથી સરહદી વિસ્તારના ખેડૂતોને વાવેતરમાં સારો એવો ફાયદો થઇ રહ્યો છે. કેનાલોમાં અવારનવાર ગાબડાં પડવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. … Read More

કમોસમી વરસાદના લીધે સ્ટ્રોબેરીનો પાક બગડ્યો ઓછો પાક થતા ખેડુતોમાં નિરાશા

ગયા અઠવાડિયે પડેલ કમોસમી વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે સ્ટ્રોબેરીને મોટું નુકશાન થયું છે. મહાબળેશ્વર પરિસરના ખેડૂતોએ રીતસરની સ્ટ્રોબેરીઓ ફેંકી દીધી છે. સ્ટ્રોબેરીના છોડવા નાજૂક હોય છે. વરસાદનો મારો તે … Read More

રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂકાવાથી ખેડૂતોને ભારે નુકશાન

મોસમમાં આવેલા અચાનક બદલાવ ના કારણે ધરતીપુત્રોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સવારથી જ ધીમીધારે તો વરસાદી ઝાપટા સાથે વરસાદનો માહોલ રહ્યો હતો જેને લઈ વાતારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે નવસારી જિલ્લામાં ચીકુની નિકાસ કરતા ખેડૂતો ની ચિંતામાં વધારો

ગુજરાત માં શિયાળાની શરૂઆત સાથે વાતાવરણ માં બદલાવ અને કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની ચિંતા માં મોટો વધારો કરી દીધો છે જેમાં દક્ષિણ ગુજરાત અને એમાં પણ નવસારી જિલ્લો … Read More

વડોદરા: ટ્રાન્સપેક કંપની હવામાં ઝેરી ગેસ છોડે છે

પાદરા તાલુકાના એકલબારા ગામના રહેવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે ટ્રાન્સપેક સિલોસ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે હવામાં છોડવામાં આવતા ઝેરી ગેસને કારણે પાક નિષ્ફળ રહ્યો છે. ટ્રાન્સપacક સિલોસ કંપની એકલબારા … Read More

સિંચાઈ કેનાલમાં રાસાયણિક પાણી છોડ્યા બાદ માતર ખેડૂતો ક્રોધિત

માતર તાલુકાના ખેડૂતોમાં આક્રમકતાનું સ્તર વધી રહ્યું છે કારણ કે એક કેમિકલ કંપની સિંચાઈ નહેરમાં ઝેરી પાણી છોડે છે જે ગારમાળા ચોકડી તરફ જઈ રહી છે. આ પાણીનો ઉપયોગ ખેડૂતો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news