ભાભરના રૂણી ગામ ફરીવાર કેનાલમાં ગાબડું : ખેડુતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે. ત્યારથી સરહદી વિસ્તારના ખેડૂતોને વાવેતરમાં સારો એવો ફાયદો થઇ રહ્યો છે. કેનાલોમાં અવારનવાર ગાબડાં પડવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. … Read More