ઝઘડિયામાં એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડતા મોટી સંખ્યામાં માછલીઓના થયા હતા મોત
ભરૂચ જિલ્લાના ઝગડીયાની એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું. આ કારણે ઘણી માછલીઓ મરી ગઈ હતી. આ કેનાલનો ઉપયોગ ચોમાસાના પાણી અને પશુઓ માટે પીવાના પાણી માટે થાય છે. સ્થાનિક … Read More