કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા “એક પેડ મા કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ

સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે આયોજીત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું “આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણઃ ખેતીવાડી ઉત્તપન્ન … Read More

કેબીનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે મા અંબાના આશીર્વાદ મેળવ્યા

પાલનપુરઃ રાજ્યના કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

પાટણ: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સિધ્ધપુર તાલુકા વિસ્તારના અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સવિસ્તાર બેઠકમાં ચર્ચા થઈ હતી … Read More

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે થ્રીવિંગ ઇકોનોમીઃ ફ્યુચર ઇન્ડસ્ટ્રી એન્ડ એમએસએમઇ ઈન ગુજરાત ચર્ચાસત્રમાં હાજરી આપી

ઉદ્યોગોની સ્થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્વલ- બલવંતસિંહ રાજપૂત ચર્ચાસત્રમાં પાબી ડિઝાઇન્સના સ્થાપક પાબીબેન રબારી, NABET-QCiના CEO ડૉ. વરિન્દર કંવર, અશોક લેલેનના ભૂતપૂર્વ એમડી વિપિન સોઢી જોડાયા ગુજરાત ગુણવત્તા … Read More

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે નવીન એનેક્ષી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૌશલ્ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે: કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ આપી રોજગારી પૂરી પાડવા સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે: કેબિનેટ … Read More

માનવ કલ્યાણ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની અરજી મંગાવવાનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવતા મંત્રી બલવંતસિંહ રાજપુત

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો આજથી ઇ-કુટિર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે: કુટીર મંત્રી બલવંતસિંહ રાજપુત ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથશાળાના જિઓ ટેગીંગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન … Read More

ચાંગા માધ્યમિક શાળામાં 85 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત

“ભવિષ્યનો આધાર છે શિક્ષણ, સમજણની શરૂઆત છે શિક્ષણ” વડગામઃ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે માધ્યમિક શાળાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત વડગામ તાલુકાના ચાંગા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો

“નવા જીવનની રાહ છે શિક્ષણ, અંધારે દીપપ્રકાશ છે શિક્ષણ”. વડગામઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના અંતિમ દિવસે બનાસકાંઠાના વડગામ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાવ અંતર્ગત સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ કર્યું

પાટણઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કોઈટા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આવકારી શાળા પ્રવેશ કરાવ્યો

“ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તે‌ સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે”– ભુપેન્દ્રભાઈ પટેલ પાટણઃ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના‌ બીજા દિવસે સરસ્વતી તાલુકાની કોઇટા ખાતે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news