કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું

જીવનની અંદર આ ૫૧ શક્તિપીઠમાં દર્શન કરવાથી અનેક ઘણું પુણ્યફળ મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું

“આપણું બંધારણ ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો અને ભવિષ્યાના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓના વૈચારીક ચેતનાનું જીવંત સ્વરૂપ છે.” મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત “ભારત વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વની મહાસત્તા … Read More

પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો -ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી પદાધિકારીઓ અને અધિકારી સંયુક્ત રીતે કામ કરે. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે GCCIનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news